________________
सूत्रकृताङ्गसूत्रे द्वयं वक्ति-'भुप्पन' सुप्रज्ञम्-शोभना प्रज्ञा यस्य स मुमज्ञः तम् स्वसमयपरसमयज्ञम् तथा-'मुतवस्सियं' मुतपस्विनम् , शोभनं तपो बाह्याभ्यन्तररूपेण विद्यते यस्य स मुतपस्वी तम् एतादृशं गुरु सेवेत । तदुक्तम्
'नाणस्स होइ भागी, थिरयरओ दंसणे चरित्ते य ।
धनो आवकहाए, गुरुकुलासं न मुंचइ ॥१॥ छाया-ज्ञानस्य भवति भागी, स्थिरतरो दर्शने च चारित्रे ।
धन्यो यावत्कथं, गुरुकुलवासं न मुञ्चति ॥१॥ के एवं रूपेण गुरुसेवां कुर्वन्ति तत्राह-वीरा' वीरा:-कर्मणां विदारणे समर्थाः। अथवा-परीषहोपसर्गादि सहिष्णवः, आसन्नसिद्धिकाः। तथा-'अत्तपन्नेसी' आप्तपझेषिण:-आप्तो रागद्वेषादिरहितस्तस्य प्रज्ञा-केवलज्ञानरूपा, ताशी तज्जातीयां प्रज्ञामन्वेष्टुं शीलं विद्यते येषां ते आप्तपशेषिणः । यद्वा-आत्मनः प्रज्ञा ज्ञानम् , तदन्वेषिणः-आत्मविषयकज्ञानमभिलषन्तः । तथा-'बिइमंता' धृतिमन्तः-धृतिःमय और परसमय का विज्ञाता हो तथा बाह्य एवं आभ्यन्तर तप से युक्त हो। ऐसे गुरु की सेवा करे । कहा है-'नाणस्स होइ भागी' इत्यादि ।
वह पुरुष धन्य है जो जीवनपर्यन्त गुरुकुलवास का परित्याग नहीं करता। ऐसा पुरुष ज्ञान का भाजन बनता है और दर्शन तथा चारित्र में अधिक स्थिर होता है।'
इस प्रकार से कौन गुरु की सेवा करते हैं ? इसका उत्तर देते हुए कहते हैं-जो वीर अर्थात् कर्म विदारण में समर्थ होते हैं अथवा परी षहों और उपसगों को सहन करने वाले शीघ्र मोक्षगामी होते हैं। तथा आप्त अर्थात् रागद्वेष से रहित महापुरुष की प्रज्ञा केवल ज्ञानकी प्राप्त સમયને જાણવાવાળા થવું તથા બાહ્યબહારના અત્યંતર-આંતરિક તપથી યુક્ત साय ते २३नी सेवा ४२वी. यु. ५४ छ डे-नाणस्स होई भागी' त्या
તેવા પુરૂષને ધન્ય છે, કે જે આજીવન–અર્થાત જીવન પર્યંત ગુરૂકુલ વાસને ત્યાગ કરતા નથી. એવા પુરૂષે જ્ઞાનના પાત્ર બને છે. તથા દર્શન અને ચારિત્રમાં અધિક સ્થિર થાય છે.
આવા પ્રકારથી ગુરૂની સેવા કેણું કરે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં કહે છે—જેઓ વીર અથવા કર્મને વિદારણમાં સમર્થ હોય છે, અથવા પરીષહે. અને ઉપસગને સહન કરવા વાળા હોય છે. તેઓ શીઘ મોક્ષગામી થાય છે. અર્થાત મોક્ષમાં જાય છે. તથા આસ એટલે કે રાગદ્વેષ વિનાના મહાપુરૂષની પ્રજ્ઞા કહેતાં બુદ્ધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવામાં અભિલાષી થાય છે. અથવા
श्री सूत्रतांग सूत्र : 3