SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.१६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५६१ अथ षोडशं गाथाऽध्ययनं प्रारभ्यतेगतं पंचदशमध्ययनम् । अथ षोडशमध्ययनं प्रारभ्यते । अस्य च पूर्वाध्ययनेनाऽयमभिसंबन्धः-पूर्वोक्त पंचदशाध्ययनेषु यावन्तोऽर्थाः प्रतिपादिताः तान् विधिनिषेधमार्गेण तत्तद्रपेण समाचरन् साधुर्भवतीत्यनेनाऽध्ययनेन प्रतिपाद्यते। ते खलु अर्थाः-एवम् , तथाहि-प्रथमे स्वपरसमयज्ञानेन सम्यक्त्वगुणसमन्वितो भवती स्युक्तम् १। द्वितीये कर्मविनाशनसमर्थज्ञानादिनाऽष्टमकारककर्माणि विनाश्य जीवः साधु भवतीति २। तृतीयेऽनुकूलमतिकूलोपसर्गानधिसहन् पुरुषः साधु. सोलहवें अध्ययन का प्रारंभ पन्द्रहवां अध्ययन समाप्त हुआ, अब सोलहवां प्रारंभ करते हैं। पूर्व अध्ययन के साथ इसका यह संबंध है इससे पहले के पन्द्रह अध्य. यनों में जिन जिन अर्थों का प्रतिपादन किया गया है, उनमें से जिनका विधान है उनका विधि रूप से और जिन का निषेध किया है उनका निषेध रूप से पालन करने वाला ही साधु हो सकता है। यह अर्थ इस अध्ययन में कहा जा रहा है। वे पूर्वोक्त अर्थ इस प्रकार है (१) प्रथम अध्ययन में प्रतिपादन किया है कि स्वसमय और परसमय का ज्ञान प्राप्त करने से साधु सम्यक्त्व गुण से सम्पन्न होना है। (२) दूसरे अध्ययन में कहा गया है कि कर्मों का विनाश करने में समर्थ ज्ञानादि के द्वारा आठ प्रकार का विनाश करके जीव साधु होता है। સેળમા અધ્યયનને પ્રારંભ– પંદરમું અધ્યયન સમાપ્ત થયું હવે સોળમાં અધ્યયનનો પ્રારંભ કરવામાં આવે છે. પહેલાના અધ્યયન સાથે અને એ સંબંધ છે, કેઆનાથી પહેલાના પંદર અધ્યયનમાં જે જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, તેમાંથી જેનું વિધાન છે. તેનું વિધિ રૂપથી અને જેને નિષેધ કરવામાં આવેલ છે, તેને નિષેધ રૂપથી પાલન કરવાવાળા જ સાધુ થઈ શકે છે. એ સંબંધમાં આ અધ્યયનમાં કહેવામાં આવશે. તે પૂર્વોક્ત અર્થ આ प्रभारी छे. (१) 431 अध्ययनमा प्रतिपाहन ४२वामा मायुछे ४-५ समय (शास) અને પરસમયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સાધુ સમ્યકત્વ ગુણથી યુક્ત થાય છે. (૨) બીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે-કર્મોને વિનાશ કરવામાં સમર્થ જ્ઞાન વિગેરે દ્વારા આઠ પ્રકારના કર્મને વિનાશ કરીને જીવ સાધુ થાય છે. श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy