________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५३१ प्याणाम् उपलक्षणात सर्वमाणिनां (चक्खू ) चक्षुः-चक्षुरिव चक्षुः नेत्ररूपो भवति परमार्थप्रदर्शकत्वात् । तदेव दृष्टान्तेन विशदयति-यथा (खुगे) क्षुरः केशापनयनशस्त्रम् (अंतेग) अन्तेन-अन्तभागेन (वहई) वहति कार्य करोति, यथा च (चक) चक्र रथचक्रम् (अंतेण) अन्तेन अन्नभागेन नेमिरूपेण (लोट्टई) लुठति-चलति ॥१४॥
टीका- 'जे' या 'कंखाए' कांक्षायाः-शब्दादिविषयाभिलाषायाः 'अतए' अंतक:-पर्यन्तवर्ती भवति 'से' सः 'हु'निश्चयेन 'मणुस्साणं' मनुष्याणाम्-भव्यजीवानां प्राणिमात्राणां वा 'वक्खू' चक्षुः चक्षुरिव चक्षुः नेत्ररूपो भवति यथा चक्षुरिन्द्रियं घटपटादि प्रकाशनात् माणिनमुपकरोति तथा-अयमपि महामुनिः सदसत्पदार्थप्रकाशनादुपकरोति । अमुपर्थ दृष्टान्तेन दर्शयति-यथा 'खुरो' क्षुरः. लिए (उपलक्षण से समस्त प्राणियों के लिए) नेत्र के समान हो जाता है, क्योंकि वही परमार्थ का प्रदर्शक होता है। इसी बात को दृष्टान्त से दृढ करते हैं-जैसे छुरा अन्त भाग से अर्थात् धार की ओर से अपना कार्य करता है और जैसे चक्र (पहिया) अन्तिम भाग (नेमि) की तरफ से चलता है ॥१४॥
टीकार्थ-जो महापुरुष शब्दादि विषयो की अभिलाषा से दूर रहता है वही निश्चय से भव्य जीवों के लिये या प्राणीमात्र के लिये नेत्र के समान होता है। अर्थात् जैसे नेत्र घट पट आदि पदार्थों को प्रकाशित कर के प्राणियों का उपकार करता है, उसी प्रकार ऐसा महामुनि भी हेय
और उपादेय पदार्थों को प्रकाशित करके प्राणियों का उपकार करता है। इसी बात को दृष्टान्त से स्पष्ट करते हैं-जैसे नाई का औजार छुरा મનુષ્ય માટે ઉપલક્ષણથી સઘળા પ્રાણિ માટે નેત્ર સરખા હોય છે. કેમ કે એજ પરમાર્થને બતાવનાર હોય છે. એજ વાતને દષ્ટાન્તથી દઢ કરવામાં આવે છે. જેમ કરો અંતભાગથી અર્થાત્ ધાર તરફથી પિતાનું કાર્ય કરે છે. भने म य (पैड) मन्तिम मास (A) त२३थी याले थे. ॥१४॥
ટીકાથે--જે મહાપુરૂષ શબ્દાદિ વિષયેની અભિલાષાથી દૂર રહે છે, એજ નિશ્ચયથી ભવ્ય જીવેને માટે અથવા પ્રાણી માત્રને માટે નેત્ર સરખા હોય છે. અર્થાત્ જેમ નેત્ર ઘટ પટ વિગેરે પદાર્થોને પ્રકાશિત કરીને પ્રાણિને ઉપકાર કરે છે, એ જ પ્રમાણે એવા મહામુનિ પણ હેય- ત્યાગ કરવા ગ્ય અને ઉપાદેય-ગ્રહણ કરવા ગ્ય પદાર્થોને પ્રકાશિત કરીને પ્રાણિયાને ઉપકાર કરે છે. એજ વાતને દૃષ્ટાન્ત દ્વારા સ્પષ્ટ કરે છે.-જેમ વાળંદનું ઝાર
श्री सूत्रकृतांग सूत्र : 3