SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ सूत्रकृताङ्गसूत्रे 'या' च तथा-'गाइवेल' नातिवेलम्-कालिकोत्कालिकाऽऽगमाऽध्ययनस्य या मर्यादा तामतिक्रम्य 'न वएज्ज' न वदेत्-अध्ययनकर्तव्यमर्यादा नाति क्रमेत, यथावतरं परस्पराबाधया सर्वाः क्रियाः प्रतिलेखनादिकाः कुर्यादित्यर्थः । स एवं गुणजातीयो यथाकालवादी च 'दिट्ठिम दृष्टिमान्-सम्यगृज्ञानवान यथावस्थित पदार्थान् उपदिशश्च धर्मदेशनाम् 'दिहि दृष्टिम्-सम्यग्दर्शनम 'ण लसएज्जा' न लूपयेत न दूषयेत जिनवचनविरुद्धप्ररूपणां न कुर्यात् । ___ अय भावः-श्रोत विशेष कस्य धर्मस्यानुयायी इत्यादिकं ज्ञात्वा तथोपदेशो दातव्यः सिद्धान्तविरुद्धदेशनापरिहारेण यथा श्रोतः स्वान्ते सम्यक्त्वं स्थिरी भवेत् मनसि संशयादिश्च नोत्पद्येत 'से' सः यश्चैवंविधः सः 'जाणई' जानाति तं प्रयत्नशील रहे। कालिक और उत्कालिक सूत्रों के अध्ययन की जो मर्यादा है। उसका उल्लंघन करके प्ररूपणा न करे। अध्ययन और कर्तव्य की मर्यादा का उल्लंघन न करे । अर्थात् परस्पर में किसी को बाधा न पहुंचा कर यथावसर सब प्रतिलेखन आदि क्रियाएं करे। इन गुणों से युक्त तथा यथाकाल कर्त्तव्य करने वाला ही सम्यग्ज्ञानवान होता हैं। अतएव पदार्थों के वास्तविक स्वरूप को जानता हुआ और धर्मदेशना करता हुआ अपने सम्यग्दर्शन को दूषित न करे । जिनवचन के विरुद्ध प्ररूपणा न करे। आशय यह है-श्रोता के विषय में यह जानकर कि यह किस धर्म का अनुयायी है, तदनुसार सिद्धान्त विरुद्ध मरूपणा त्याग कर उपदेश देना चाहिए । उपदेश ऐसा होना चाहिए जिससे श्रोता के अन्तःक. અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જે મર્યાદા છે, તેનું ઉલ્લંઘન કરીને પ્રરૂપણું ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. અર્થાત પરસ્પરમાં કેઈને પણ બાધા ન પહોંચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે. આ ગુણોથી યુક્ત તથા યથાકાળ કર્તવ્ય કરવાવાળા જ સમ્યક જ્ઞાનવાનું હોય છે, તેથી જ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા ધર્મદેશના કરતા થકા પિતાના સમ્યક દર્શનને દૂષિત ન કરે અર્થાત જીનવચનની વિરૂદ્ધ પ્રરૂપણા ન કરે. કહેવાને આશય એ છે કે–શ્રોતાના સંબંધમાં એ જાણીને કે-આ કયા ધર્મના અનુયાયી છે? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણાને ત્યાગ કરીને ઉપદેશ દેવે જોઈએ. ઉપદેશ એ હવે જોઈએ કે જેનાથી શ્રોતા श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy