SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४२९ किन्तु (से) स एव खलु (पच्छा) पश्चात गुरुकुलवासाभ्यासायनन्तरम् (जिणवयणेण) जिनश्चनेन-तीर्थकृदागमेन (कोविए) कोविदः-अभ्यस्तजिनप्रणीता. गमः, सम्यग्ज्ञातजैनतत्त्वार्थः (मुरोदये) सूर्योदये सति निरस्तान्धकारः (चक्खु णेष) चक्षुषेव-नेत्रेणेव (पासइ) पश्यति-जैनधर्मतत्वं सम्यग् जानाति ॥१३॥ टीका-यथा तिमिराक्रान्तायां रात्रौ मार्ग न पश्यति किन्तु स एव द्रष्टा सूर्योदयेन नष्टे तमसि सर्वानपि बाह्यान् दिग्देशान् पश्यति । 'एवं तु' एवमेव तु 'से हे वि' शिष्योऽपि नवदीक्षितः शिक्षणकालमनुरुन्धानोऽपि 'अपुट्टधम्मे अपुष्टधर्मा, नास्ति पुष्टः-सम्यक् परिज्ञातः श्रुतचारित्राख्यो धर्मों यस्य स तथा. भूतः 'अबुज्झमाणे' अबुध्यमानः सूत्रार्थस्यापरिज्ञानात् 'धम्म' धर्म श्रुतचारित्राख्यम् 'न जाणई' न जानाति सम्यक् 'से' स एव तु 'पच्छा' पश्चात्-गुरुकुल. को नहीं जानता हुआ नव दीक्षित साधु भी श्रुतचारित्र रूप धर्म को सुचारु रीतिसे नहीं जानता है। किन्तु वही साधु पीछे गुरुकुल में वास तथा अभ्यास करने के बाद तीर्थंकरों के आगमों से पूर्ण परिचित हो जाने पर जैनशास्त्र तत्त्वज्ञ होकर सूर्योदय से अन्धकार नाश होने के बाद आंखों के समान जैनधर्मतत्त्व को सुचारुरूपसे जानता है ॥१३॥ टीकार्थ-'जैसे अन्धकार से व्याप्त रात्रि में कोई मार्ग नहीं देख पाता है। किन्तु वही द्रष्टा (देखनेवाला) सूर्य के उदय से अंधकार नष्ट होजाने पर सभी दिशाओं और देशों को देखने लगता है। इसी प्रकार नवदीक्षित शिष्य अपनी शिक्षा के समय अपुष्ट धर्म होता है । अर्थात् उसे श्रुतचारित्र धर्म का भली भांति से ज्ञान नहीं होता। धर्म का ज्ञान न होने के कारण वह अबुद्ध होता है। किन्तु तदनन्तर गुरुकुलवास, અને સૂત્રાર્થને ન જાણનારા નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ શ્રુતચારિત્ર ધર્મને સારી રીતે જાણતા નથી પરંતુ એજ સાધુ પાછળથી ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ કર્યા પછી તીર્થકરોના આગમમાં પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તે જિન શાસ્ત્રના તત્વને જાણનાર બનીને જેમ સૂર્યોદયથી અંધકારના નાશ થયા પછી આંખેના પ્રકાશની માફક જૈન ધર્મના તત્ત્વને સારી રીતે જાણી લેનાર બને છે. ૧૩ ટીકાઈ—જેમ અન્ધકારથી વ્યાપ્ત રીતે કોઈ માગ જોઈ શકતા નથી, પરંતુ એ જ દ્રષ્ટા (નાર) પુરૂષ સૂર્યને ઉદય થતાં અંધારાનો નાશ થવાથી સઘળી દિશાઓને જોઈ શકે છે. એજ પ્રમાણે નવ દીક્ષિત શિષ્ય પિતાની શિક્ષાના સમયે અપુષ્ટ ધર્મ વાળે હોય છે. અર્થાત્ તેને શ્રત ચારિત્ર ધર્મનું જ્ઞાન સારી રીતે હેતું નથી. ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે તે અબુદ્ધ હોય श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy