SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् ४२१ साधारणानाम् 'हियं' हित-श्रेयः समस्तदोपरहितं मनोऽभिलषितस्थानमापकम् 'मग्गं' मार्गम् 'अणुसासंति' अनुशासति-मतिपादयन्ति तादृशोपदेशेन तस्य हितमेव भवति, अभिलषितस्थानमाप्त्या । एवमेव 'तेणा वि' तेनापि साधुना इत्थमेव विचारणीयम्-'माझं मह्यम् 'इणमेव सेयं' इदमेव श्रेया-कल्याणकारि 'जं मे' यन्मे 'बुहा' इमे बुधाः-हितचिन्तकाः वालवृद्धमिथ्यादृष्टिगृहस्थघटदासी प्रभृतयः 'समणुसासंति' सम्यक् शिक्षयन्ति, एतेषां शिक्षयाऽस्माकमेव हितं भविव्यतीति विचार्य साधुभिः कथमपि क्रोधो न करणीयः। यथा वने भ्रष्टमार्गः कश्चित् कस्यचिदन्यस्योपदेशेन तदुपदिष्टमेव मार्गमाश्रयन् मनोऽभिलषितस्थानमाप्नोति तथैवाऽस्माकमपि पथभ्रष्टानां बुधोपदेशेन हितमेव सेत्स्यतीति परिभाव्य साधुना क्रोधो न विधेयः ॥१०॥ अमूढ पुरुष हितकारी, समस्त दोषों से रहित एवं अभीष्ट स्थान पर पहुंचा देनेवाले मार्ग का निर्देश करते हैं तो उस मूढ पुरुष का हित ही होता है । वह अपनी मंजिल पर पहुंच जाता है । साधु को भी ऐसा ही सोचना चाहिए, मुझे जो बालक मिथ्यादृष्टि, गृहस्थ या घटदासी आदि शिक्षा दे रहे हैं, यही मेरे लिए श्रेयस्कर है, इनकी शिक्षा से मेरा ही कल्याण होगा। इस प्रकार विचार करके उनके उपर क्रोध नहीं करना चाहिए। ___ आशय यह है कि जैसे मार्ग भूले हुए पुरुष किसी दूसरे के उपदेश से सही राह पर आ जाता है, और अपनी मंजिल को पा लेता है जिसे पा लेना उस मार्ग पर चले विना असंभव सा था। इसी प्रकार वृद्ध जनों के उपदेश से मेरा हित ही होगा। ऐसा विचार करके ऊन मार्गदर्शकों के ऊपर क्रोध न करे ॥१०॥ પુરૂષ, હિતકર સઘળા દેથી રહિત અને યોગ્ય સ્થાને પહોંચાડનાર માગ ખતા, તે તેથી તે મૂઢ પુરૂષનું હિત જ થાય છે, તે પિતાના ઈચ્છિત સ્થાન પર પહોંચી જાય છે, સાધુએ પણ એમ જ વિચારવું જોઈએ કે મને આ બાલક મિથ્યાદષ્ટિ ગૃહસ્થ અથવા ઘર દાસી–પાણી ભરવા વાળી દાસી વિગેરે સારી શિખામણ આપે છે. આજ મારે માટે શ્રેયસ્કર છે. આમની શિક્ષાથી મારૂં જ કલ્યાણ થશે. આ પ્રમાણે વિચાર કરીને કોધ કર ન જોઈએ. કહેવાનો આશય એ છે કે–જેમ માર્ગ ભૂલેલે પુરૂષ કોઈ બીજાના ઉપદેશથી ચોગ્ય માર્ગ પર આવી જાય છે. અને પિતાની મંજીલે પહોંચી જાય છે. જે મેળવવા તે માર્ગ પર ચાલ્યા વિના અસંભવ જેવું છે. એજ પ્રમાણે વૃદ્ધજનોના ઉપદેશથી મારું કલ્યાણ જ થશે. એ વિચાર કરીને કોંધ ન કર. ૫૧ભા श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy