SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ सूत्रकृताइसूत्र ___ यदि ते कथयेयुः भोः ? भवता एतादृशमसदाचरणं न विधेयम् , एतादृशं तदीयं वाक्यं श्रुत्वा 'तहा करिरसंति' तथा करिष्यामि यथाऽऽह भवान् इति-एवंविधवचनेन 'पडिमुणेज्जा' प्रतिशणुयात् मध्यस्थभावमुद्रामवलम्ब्य तत् कथितमनुतिष्ठेत् । मिथ्यादुष्कृतं दत्वा असदाचरणात् निवर्त्तत । अत्र ममैव 'खु खलु निश्चयेन 'सेयं श्रेया, एतेषां भयात् खलु कचिदपि 'पमायं प्रमादम् ‘ण कुन्जा' नैव कुर्यात्-असदाचरणं न विदध्यात् किन्तु सदाचारे मनोनिदध्यादिति । पूर्वोक्तप्रकारेण शिक्षितः साधुः शिक्षादातुरुपरि क्रोधं न कुर्यात् । तथा न तं पीडयेत् किन्तु-इतः परं भूयोऽहं नैवं करिष्यामि, साधु प्रतिबोधितोऽस्मीति प्रतिज्ञा कुर्यात् । तथा प्रमादं परित्यज्य साधुना सदाचारे मति विधेया, इति भावः ॥९। __ यदि वे कहें कि आपको ऐसा अनुचित आचरण नहीं करना चाहिए तो उनका यह कथन सुनकर साधु कहे 'अच्छा आप जैसा कहते हैं, वैसा ही करूंगा।' इस प्रकार उसके कथन को मध्यस्थ भाव से अंगीकार करके वैसा ही करे और मिथ्यादुष्कृत देकर असत् आचरण से निवृत्त हो जाय। तथा ऐसा विचार करे कि मेरा ही कल्याण है। उनके भय से भी प्रमाद न करे और सदाचरण में दिल लगावे । ___ आशय यह है कि पूर्वोक्त प्रकार से कोई साधु को हितशिक्षा दे तो साधु शिक्षा देनेवाले पर क्रोध न करे दण्डा आदि से या कटुक वचन से प्रहार न करे, परन्तु ऐसा कहे कि अब मेरा ऐसा नहीं करने का भाव है, आपने मुझे अच्छी हितशिक्षा दी हैं । प्रमाद का परित्याग करके सदाचरण में बुद्धि को स्थापित करे ॥९॥ જે તેઓ એમ કહે કે–આપે અયોગ્ય આચરણ કરવું ન જોઈએ તે તેમનું એ કથન સાંભળીને સાધુએ કહેવું કે “ઠીક છે, આપ જેમ કહે છે, એજ પ્રમાણે કરવાનો ભાવ રાખું છું. આ પ્રમાણે તેના કથનને મધ્યસ્થ ભાવથી સ્વીકાર કરીને તેમજ કરે. અને મિથ્યાદુકૃત દઈને અસત્ આચરણથી નિવૃત્ત થઈ જવું. તથા એ વિચાર કરે કે- આમ કરવાથી તે મારૂં જ કલ્યાણ છે, તેના ભયથી પણ પ્રમાદ ન કરે. અને સદાચરણમાં મન લગાવે, કહેવાનો આશય એ છે કે–પૂર્વોક્ત પ્રકારથી જે કઈ સાધુને હિત કર શિખામણ દે તે સાધુએ શિખામણ આપનારા ઉપર ક્રોધ કરે નહીં તેને દેડા વિગેરેથી અથવા કડવા વેણથી પ્રહાર ન કરે. પરંતુ એવું કહેવું કેહવે તેમ ન કરવાને માટે ભાવ છે. આપે મને સારી હિતકર શિખામણ આપી છે. આ રીતે પ્રમાદને ત્યાગ કરીને સદાચરણમાં બુદ્ધિને સ્થાપિત કરે છે श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy