________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३७३ पर्युपिततक्रमिश्रितवल्लचणकाधाहारतया तथा क्षीणशरीरत्वेन च मोहकर्मोदयात् समुत्पन्नां संयमारुचिम् एकवस्तुनि यधरतिः स्यात्तदा अन्यवस्तुनि रतिर्भवत्ये वेत्याह-'रई' तिम्-सावद्याऽनुष्ठानरूपामसंयमे समुत्पन्नां रुचिम् 'अभिभूय' अभिभूय-संसारस्वरूपज्ञानेन तिर्यङ्नारकादि दुःखविचारणेन आयुषोऽल्पत्व. चिन्तनेन च दूरीकृत्य 'एगंतमोणेग' एकान्तोनेन मुनीनामयं मौना, संयमः एकान्तेन सर्वथारूपेण मौनः एकान्तमौन स्तेन परिशुद्धेन संयमेन एकान्तशुद्रसंयममाश्रित्येत्यर्थः 'वियागरेज्जा' व्यागृणीयात्-धर्मकथावसरे अन्यदा वा संयमाबाधया प्राणातिपातविरमणादिरूपां धर्मकथां कथयेत् । कि कथयेदित्याह यस्य 'एगस्स' एकस्य एकाकिन एव स्वकृत शुभाशुभमन्तरेण असहायस्य 'जंतो' जन्तोः -जीवस्य 'गई' गति:-परलोके गमनम् 'य' च-तथा 'आगई' आगति:भवान्तरादागमनं भवति होने से) रूखा-सूखा ठंढा आहार करने से अथवा कृशकाय होने से तथा आभ्यन्तर कारण मोहनीय कर्म के उदय से उसे संयम के प्रति अरति (अरुचि) उत्पन्न हो जाय और जब एक वस्तु में अरति होगी तो उससे विपरीत अन्य वस्तु में रति भी उत्पन्न होगी। अतएव संयम में अरति उत्पन्न होने से असंयम के प्रति रति उत्पन्न होजाय तो उसे संसारके स्वरूप का विचार करके नरकतिर्यच गतियों के दुःखका विचार करके तथा आयु की अल्पता का विचार करके दर कर दे। वह शुद्ध संयम का आश्रय लेकर वचन का प्रयोग करे। धर्म कथा कहते समय या अन्य समय में इस प्रकार से बोले जिससे संयम में बाधा उत्पन्न न हो और धर्म की ही बात बोले । बह कहे कि यह जीव एकाकी ही अपने शुभ और अशुभ कर्मों के રહિત હેવાથી) લુખે સુકે ઠંડે આહાર કરવાથી અથવા શરીરના સુકાવાથી તથા આભ્યન્તર કારણ મેહનીય કર્મના ઉદયથી તેને સંયમ પ્રત્યે અરતિ (અરૂચિ) ઉત્પન થઈ જાય અને જ્યારે એક વસ્તુમાં અરતિ થાય ત્યારે તેનાથી જુદી અન્ય વસ્તુમાં રતિ પણ ઉત્પન્ન થાય. તેથી જ સંયમમાં અરતિ ઉત્પન્ન થવાથી અસંયમમાં રતિ (પ્રીતિ) ઉત્પન્ન થઈ જાય તે તેણે સંસારના સ્વરૂપને વિચાર કરીને નરક, તિર્યંચ ગતિયાના દુઃખને વિચાર કરીને તથા આયુષ્યના અ૯૫૫ણાનો વિચાર કરીને તેને દૂર કરે. તે શુદ્ધ સંયમને આશ્રય લઈને વચનનો પ્રયોગ કરે. ધર્મકથા કરતી વખતે અથવા અન્ય સમયમાં એવી રીતે બેલે કે જેનાથી સંયમમાં બાધા ન આવે, અને ધર્મની જ વાત કહે તેણે કહેવું કે-આ જીવ એકલે જ પિતાના શુભ અને અશુભ
श्री सूत्रतांग सूत्र : 3