SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ___ गुर्वादिकं शुश्रूषते तत्कथितं शृणोति गृह्णाति तदर्थानुष्ठानं करोतीति भावः। अथवा-गुरुशुश्रूषादिना सम्यग् ज्ञानावगमः, ततः सम्यगनुष्ठानम् , ततः कर्मक्षयलक्षगो मोक्षः, इत्येवमादिगुणानामभाजनं भवतीत्यत एवोक्तम्'बहूगुणाणं अट्ठाणिया होति' बहुगुणानामस्थानिका भवन्तीति, पुनः किं भूता एवं भान्ति, तत्राह-जे' ये केवित् 'णाणसंकाई' ज्ञानशङ्कया, स्वाग्रहेण ज्ञाने श्रीज्ञाने शङ्कति ज्ञानशङ्का, तया 'मुसं' मृषावादम् 'वदेज्जा' देयुः-जिनेश्वरप्रति. पादितागमे ये शङ्कां कुर्वन्ति, 'अयमागमः सर्वज्ञपणीत एव न भवति, प्रकारा न्तरेण वाऽस्याऽर्थों भवेत्' इत्यादि। अथवा-ज्ञानशङ्का स्त्रपाण्डित्याऽभिमानेन मृपावादं वदेयुः यथाऽहं ब्रवीमि तथैव सर्व सम्यक, नान्यथेत्यादि । सर्व करना, गृहीत अर्थ का चिन्तन करना, अपोह करना अर्थात् व्यतिरेकी धर्मों का निवारण करना, और सद्धर्म को धारण करना और फिर तदनुसार अनुष्ठान करना। गुरु की शुश्रूषा (सेवा) करने से सम्यग्ज्ञाने की प्राप्ति होती है, तत्पश्चात् सम्यक् अनुष्ठान होता है और फिर कर्मक्षय रूप मोक्ष प्राप्त होता है। जो तीर्थंकर की परम्परा के विरुद्ध प्ररूपणा करता है, वह सम्यक गुणों से रहित होता है । इसके सिवाय जो श्रुतज्ञान में शंका करके मुषावाद करता है जैसे यह आगम सर्वज्ञपणीत है अथवा नहीं ? इसका अर्थ ऐसा है या वैसा ? अथवा अपने पाण्डित्य के अभिमान से जो मिथ्या भाषण करता है-जो मैं कहता हूँ वही सब ठीक है, अन्यथा नहीं, इत्यादि। અર્થનું ચિંતન કરવું. અહિ કરવું. અર્થાત્ વ્યતિરેકવાળા ધર્મોનું નિવારણ કરવું. સમ્યગૂ ધર્મને ધારણ કરવું. અને પાછા તે પ્રમાણે અનુષ્ઠાન કરવું. ગુરૂની શુશ્રષા (સેવા) કરવાથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે પછી સમ્યફ અનુષ્ઠાન થાય છે અને તે પછી કર્મ ક્ષય રૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે. જે તીર્થકરની પરમ્પરાથી વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે, તે સમ્યક ગુણેથી રહિત થાય છે, આના સિવાય શ્રુતજ્ઞાનમાં શંકા કરીને જે મૃષાવાદ કરે છે. જેમકે-આ આગમ સર્વજ્ઞ પ્રણત છે કે નથી? આનો અર્થ આ પ્રમાણે થાય છે? કે નથી થતે ? અથવા પિતાના પાંડિત્ય-પંડિત પણાના અભિમાનથી જે મિથ્યા ભાષણ કરે છે, અર્થાત્ તેઓ કહે છે કે હું જે કહું છું એજ કથન ઠીક છે, અન્યથા નથી વિગેરે श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy