________________
३१४
सूत्रकृताङ्गसूत्रे टीका-अधुनाऽध्ययनार्थमुपसंहन्नाह-सद्देसु' इत्यादि । 'सद्देसु' शब्देषुवेणुवीणादिजनितेषु श्रोत्रमनोहरेषु 'रूवेसु' रूपेषु नीलपीतादिषु नेत्रानन्दजनकेषु 'असज्जमाणो' असज्जमान:-आसक्तिमकुर्वाणः, उपलक्षणात् अमनोज्ञशब्दरूपेषु द्वेषमकुर्वाणः, तथा 'गंधेसु' गन्धेषु-क्वथितमृतकलेवरादिजनितेषु दुर्गन्धेषु तथा-'रसेसु' रसेषु-पर्युषितान्तमान्ताद्याहारेषु उपलक्षणात् कोष्ठपुटादिमनोज्ञगन्धेषु द्राक्षादिमनोज्ञरसेषु च आसक्तिमकुर्वाणा तथा शब्दादिसहवर्तित्वेन स्पर्शेषु च मनोज्ञाऽमनोज्ञेषु रागद्वेषमकुर्वाणः सन् 'जीवियं' जीवितम्-असंयमत्वेन जीवनम् 'नो अभिकखो' नो अभिकाक्षेत्, एवं 'मरणं' मरणम्-आयुष्कक्षयरूपं मृत्यु बालमरणं वा 'नो अभिकखी' नो अभिकाक्षेत् । तर्हि मुनिः किं कर्यादिति तत्कर्तव्यं दर्शयति', 'वलया' वलयात्, वळय-माया, तस्मात् 'चिमुको'
टीका-अब अध्ययन के अर्थ का उपसंहार करते हुए कहते हैमुनि वेणु वीणा आदि से उत्पन्न होने वाले श्रुतिमधुर शब्दों में, नेत्रों को आनन्द प्रदान करने वाले सुन्दर रूपों में आसक्ति न करे। इसी प्रकार अमनोज्ञ शब्दों और रूपों में वेष न करे । सडे मृतककलेवर आदि से उत्पन्न दुर्गन्ध में तथा रूखे सूखे वासी आहार आदि के रस में, उपलक्षण से कोष्टपुट आदि की सुगंध में और द्राक्षा आदि के मधुर रस में और इनके सहचर मनोज्ञ अमनोज्ञ स्पर्श में भी राग वेष न करे । असंयममय जीवन की आकांक्षा न करे और आयु के क्षय रूप मरण की या घालमरण की आकांक्षा न करे । किन्तु कपट से
ટીકાઈ–હવે અધ્યયનના અર્થને ઉપ સંહાર કરતાં કહે છે કે-મુનિએ વેણુ વીણા આદિથી ઉત્પન્ન થવાવાળા શ્રોત્રને પ્રિય લાગનારા શબ્દોમાં નેત્રાને આનંદ આપનારા સુંદર એવા રૂપમાં આસક્ત થવું નહીં એજ પ્રમાણે અમને જ્ઞ–મનને ન ગમે તેવા શબ્દો અને રૂપમાં દ્વેષભાવ રાખવે नही. 'सडे' भरताना शरीरमांथी उत्पन्न ना२ हुन्धमा मासु पासी આહાર વિગેરેના રસમાં ઉપલક્ષણથી કેષ્ટ પુટ અર્થાત્ સુગંધીવાળા પદાર્થના પડિકા વિગેરેની સુગંધમાં અને દરાખ વિગેરેના મીઠા રસમાં અને તેના સહચર મનેઝ અમનેઝ એવા સ્પર્શમાં પણ રાગદ્વેષ ન કરે.
અસંયમ મય જીવનની આકાંક્ષા-ઇચ્છા ન કરે અને આયુષ્યના ક્ષય રૂપ મરણની અથવા બાલ મરણની આકાંક્ષા-ઇચ્છા ન કરે. પરંતુ કપટથી
श्री सूत्रतांग सूत्र : 3