________________
सूत्रकृताङ्गसूत्रे कराः (हु) निश्चयेन (बुद्धा) बुद्धा:-स्वयं बुद्धा भवन्ति अतः (अंतकडा) अन्त. कृताः-सकलकर्मणामन्तकर्त्तारो भवन्तीति ॥१६॥
टीका-ये च लोमातीतत्वेन बाह्याऽभ्यन्तरपरिग्रहरहिताः 'ते' ते-वीत. रागाः (लोगस्स) लोकस्य-लोकवर्तिमाणिवर्गस्य 'तीय उप्पन्नमणागयाई' अतीतोत्पन्नाऽनागतानि तत्र अतीताति-पूर्वजन्मार्जितानि उत्पन्नानि-वर्तमान. जन्मस्थितानि, अनागतानि-भविष्यज्जन्मभावीनि सुखदुःखादीनि 'तहागयाई तथागतानि-यानि यथा विद्यन्ते-तानि तथैव 'जाणंति' जानन्ति, न तु विभङ्गज्ञानिवद् विपरीतं जानन्ति तथाहि-आगमवाक्यम्-'अणगारेणं भंते ! माई मिच्छादिट्ठी रायगिहे णयरे समोहए वाणारसीए नयरीए रूबाईजाणइ पासह ? जाव से दसणविवज्जासे भवइ) इत्यादि, मायी मिथ्यादृष्टिरनगारो राजगृहस्थितो वाराणसी हैं, पर उनका कोई नेता नहीं होता, क्योंकि तीर्थकर स्वयंघुद्ध और अन्त कर होते हैं । १६॥
टीकार्थ-लोभ से सर्वथा रहित होने के कारण जो बाह्य और आभ्यन्तर परिग्रह से मुक्त हो चुके हैं, वे वीतराग पुरुष लोक में स्थित प्राणियों के भूतकाल में उत्पन्न हुए, वर्तमानकाल में उत्पन्न होते हुवे तथा भविष्य में होने वाले समस्त सुखों और दुःखों को वास्तविक रूप से जानते हैं । विभंगज्ञानियों की जैसे विपरीत रूप में नहीं जानते हैं । आगम में कहा है-'भगवन् ! मायावी और मिथ्यादृष्टि अनगार राजगृह नगर में रहा हुआ क्या वाराणसी नगरी के रूपों (पदार्थों ! को जानता और देखता है ? इसका उत्तर यह है कि-हां, जानता और देखता तो है किन्तु यथार्थ रूप से नहीं देखता परन्तु उसको दर्शन તેઓના કેઈ નેતા દેતા નથી કેમ કે તીર્થકર સ્વયં બુદ્ધ અને અંતકર હોય છે. ૧૬
ટીકાથું–લેભથી સર્વથા પર હેવાના કારણે જેઓ બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહથી મુક્ત થઈ ચૂકેલા છે, તે વીતરાગ પુરૂષ લેકમાં રહેલા પ્રાણિ ચેના ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા, વર્તમાનમાં ઉત્પન્ન થતા અને ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થનારા સઘળા સુખ અને દુઃખને વાસ્તવિક રૂપથી જાણે છે વિભંગ જ્ઞાનીની જેમ વિપરીત રૂપથી જાણતા નથી,
આગમમાં કહ્યું છે કે હે ભગવાન્ માયાવી અને મિથ્યાદૃષ્ટિ અનગાર રાજગૃહ નગરમાં રહીને શું વારાણસી નગરીના રૂપો (પદાર્થો)ને જાણે કે દેખે છે? તેને ઉત્તર એ છે કે-હા જાણે છે, અને દેખે છે. પરંતુ તેને દર્શન વિપર્યાસ હોય છે. અર્થાત્ તે વિપરીત રૂપથી જાણે અને દેખે છે. ઈત્યાદિ.
श्री सूत्रतांग सूत्र : 3