SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २९१ टीका-अपि च 'ज' यं संसारसागरम् 'सलिलं ओहं' स्वयम्भूरमणसलि. लौघवत् 'अपारगं' आपारकम्-अनुल्लंध्यम् 'आहु' आहुः-कथयन्ति तीर्थकरगणधरादयः, यथा-स्वयम्भूरमणो न केचनचिजलचरेण स्थलचरेण वा लवयितुं शक्यस्तथा-ज्ञानदर्शनादिरहितेन नरेणायमपि संसारः संतरितुमशक्य एवेति दर्शयति एवम् 'भवगहणं' भवगहनम्-भवानं चतुरशीतिलक्षयोनि प्रमाणकं संख्येयाऽसंख्येयानन्तस्थितिकम् 'दुमोक्खं' दुर्मोक्षम्-दुःखेन मोचयितुं शक्यम् 'जाणाहि' जानीहि यतः 'जसि' यस्मिन् संसारे ये जनाः 'विसयंगणाहि' विषयाङ्गनाभिः-विषयाः शब्दादयस्तैः अङ्गनाभिः स्त्रीभिश्च 'विसन्ना' विषण्णा:वशीकृताः। विषयाङ्गनासु आसक्ता वा सन्ति ते 'दुइओ' द्विविधमपि 'लोयं' लोकम्-स्थावरजङ्गमात्मकम् आकाशपृथिव्यात्मकं वा, यद्वा द्विधापीति-लिङ्ग टीकार्थ-तीर्थंकरों एवं गणधरोंने इस संसार को स्वयंभूरमण समुद्र के समान अपार-दुस्तर कहा है। जैसे विशालतम स्वयंभूरमण समुद्र को कोई जलचर या स्थलचर प्राणी पार करने में समर्थ नहीं है उसी प्रकार ज्ञान दर्शन आदि से रहित कोई भी मनुष्य इस संसार को पार करने में समर्थ नहीं है। यह भव-वन चौरासी लाख जीवयो. नियों से युक्त और संख्यात, असंख्यात तथा अनन्त स्थितिवाला है। इसे दुर्मोक्ष जानो-इससे छुटकारा पाना कठिन है। इस संसार में शब्दादि विषयों एवं स्त्रियों में आसक्त अथवा इनके वशीभूत हुए प्राणी दोनों प्रकार के लोक में अर्थात् स्थावर-जंगम या पृथ्वीचर-- आकाशचर रूप जगत् में परिभ्रमण करते हैं। अथवा दो कारणों से लोक में भ्रमण करते हैं-वेषमात्र की दीक्षा और अविरति से या राग ટીકાર્થ–તીર્થકરે અને ગણધરોએ આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની સરખે અપાર-દુસ્તર કહેલ છે. જેમાં વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રને કોઈ જલચર અથવા સ્થલચર પ્રાણી પાર કરવામાં સમર્થ થતા નથી, એજ પ્રમાણે જ્ઞાન દર્શન વિગેરેથી રહિત કઈ પણ મનુષ્ય આ સંસારને પાર કરવામાં સમર્થ નથી. આ ભવ-વન ચર્યાશી લાખ જીવ પેનિથી યુક્ત અને સંખ્યાત અસંખ્યાત તથા અનંત સ્થિતિવાળા છે, તેને દુક્ષ--ન છુટી શકાય તેવે સમજે. આમાંથી છુટા થવું કઠણ છે. આ જગમાં શબ્દાદિ વિષયો અને સ્ત્રિમાં આસક્ત અથવા તેને વશ થયેલા પ્રાણું બન્ને પ્રકારના લોકમાં અર્થાત્ સ્થાવર જંગમ અથવા પૃથવીચર–આકાશ ચર રૂપ જગતમાં પરિભ્રમણ કરતા રહે છે. અથવા વેષમાત્રની દીક્ષા અને અવિરતિથી અથવા રાગ અને દ્વેષથી આવા બે પ્રકારના કારણેથી લેકમાં ભ્રમણ કરતા રહે છે. श्री सूत्रतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy