________________
२५४
सूत्रकृताङ्गसूत्र मानाः, एवमसत्यं सत्यमिति मन्यमानाः। तथाहि-सम्गज्ञानदर्शनचारित्राख्यो मोक्षमार्गः सत्यः, तमसत्यत्वेन मन्यन्ते । एवं विनयादेव मोक्ष इति-असत्यम् तं सत्यत्वेन मन्यमानाः । तथा-असाहु साहुत्ति उदाहरंता' असाधु साधुरिति उदाहरन्त:-असाधुमविशिष्ट कर्मकारिणं वन्दनादिकया विनयपतिपत्त्या साधुरिति मन्यमानाः 'जे में य इमे प्रत्यक्षसन्निहिताः 'अणेगे अनेके बहवो द्वाविंशदुभेदभिन्नाः 'वेणइया जणा' वैनथिका जना:-केनचिद्धमजिज्ञासुना 'पुट्ठा वि' पृष्टा अपि, पृष्टाः सन्तोऽपृष्टा वा 'मावं नाम' भावं-परमार्थम्, यथोपलब्धं स्वकी. याभिप्रायविशेषम् 'विनयादेव मोक्षः' इत्यादिरूपम् ‘विणइंसु' व्यनेषुः-विनीत वन्तः-सर्वेषां सर्वदा विनयादेव मोक्ष इति ग्राहितवन्तः, 'णाम' नामशब्दः संमा. बनायाम, संभाव्यते विनयादेव मोक्षसिद्धिरिति, तदुक्तम्
'तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनया' इति । सत्यमसत्य साधुमसाधं च मन्यमाना वैनयिकाः पृष्टाः सन्तः 'विनय एव मोक्षमार्गः' इति कथयन्तीति भावः ॥३॥ धनयिक उस सत्य को असत्य मानते हैं । जैसे सम्यग्दर्शन ज्ञान और चारित्र मोक्ष का मार्ग है, यह सत्य है, उसे असत्य मानते हैं । विनय से ही मोक्ष की प्राप्ति कहना असत्य है परन्तु उसे सत्य मानते हैं। इसी प्रकार जो वास्तव में साधु नहीं है, उसे साधु कहते हैं। जो साधु के आचार से रहित है, गृहस्थोचित व्यवहार करता है, उसको भी वन्दना करके, विनय करके साधु मानते हैं। ऐसे जो बहुत से अर्थात् बत्तीस प्रकार के वैनयिक हैं, वे किसी मोक्षाभिलाषी के पूछने पर अथवा विना पूछे भी अपना माना हुआ परमार्थ कहते हैं कि विनय से ही मोक्ष होता है। कहा भी है-'तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः' इत्यादि । 'विनय समस्त कल्याणों का भाजन है !' અને ચારિત્ર તપ એ મોક્ષનો માર્ગ છે. આ સત્ય છે, તેને તેઓ અસત્ય માને છે. તથા વિનયથી જ મોક્ષની પ્રાપ્તિ થવી તે અસત્ય છે, પરંતુ તેને તેઓ સત્ય માને છે. એ જ પ્રમાણે જે વાસ્તવમાં સાધુ નથી હોતા, તેને તેઓ સાધુ કહે છે. અને જેઓ સાધુના આચારથી રહિત હોય છે, ગૃહસ્થને
ગ્ય એવો વહેવાર કરે છે, તેને પણ વંદના કરીને વિનય બતાવી તેઓને સાધુ માને છે, એવા જે એ બત્રીસ પ્રકારના વૈનાયિકવાદિયા છે, તેઓ કોઈ મોક્ષાભિલાષી દ્વારા પ્રશ્ન કરવાથી અથવા વિના પૂછે પણ પિત માનેલાને પરમાર્થ કરીને કહે છે કે-વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. કહ્યું પણ છે'तस्माकल्याणानां सर्वेषां भाजन' विनया' त्या अर्थात् विनय मे सधा યાણોનું પાત્ર છે. કહેવાને આશય એ છે કે–સત્યને અસત્ય અને
श्री सूत्रतासूत्र : 3