SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ४ सूत्रकृताङ्गसूत्रे भगवता कृत्रिममित्रेण धर्मः प्रतिपादितः सर्वेष्वयं जिनोदितो धर्मः श्रेष्ठः । तदुक्तम्- 'प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्' इति । " जम्बूस्वामिना - गुरो ! भगवता तीर्थकरेण कीदृशो धर्मः कथितो यद्विषयकप्रयत्नः पण्डितवीर्य इति भगवता प्रतिपादित इति परिपृष्टः प्राह सुधर्मास्वामी भो भोः ! अतिसरलं मायाविरहितं तीर्थकरो धर्म प्रोवाच, तमहं मोज्झितकैतवं भवद्भयः प्रतिपादयामि श्रुत्वाऽवधारयत तदनुकूलं वाऽऽचरणं चरत इति भावार्थः ॥ १ ॥ प्राय यह है कि दूसरे शास्त्रकारों ने जिस प्रकारका माया प्रधान धर्म कहा है, सहज हितकर तीर्थकर भगवान् ने वैसा नहीं कहा। जिन प्रणीत धर्म सभी धर्मो में श्रेष्ट है। कहा है- 'प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनम्' इति ।' 'समस्त धर्मों में प्रधान जिन धर्म जय शाली है ।' क्योंकि वह धर्म सब जीवों की दया करो ऐसा उपदेश देने वाला है। भाव यह है - जम्बू स्वामीने पूछा कि गुरुदेव भगवान् तीर्थंकर ने किस प्रकार का धर्म कहा है, जिसके निमित्त किया जाने वाला प्रयत्न पण्डितवीर्य कहलाता है ? इस प्रकार प्रश्न करने पर सुधर्मा स्वामीने उत्तर दिया हे शिष्य ! तीर्थंकरने अत्यन्त सरल निष्कपट सर्व जीव रक्षक धर्म कहा है। मैं वह धर्म तुम्हें कहता हूं। उसे सुनो, समझो और उसी के अनुकूल आचरण करो ॥१॥ એ છે કે-અન્ય શાસ્ત્રકારાએ જે રીતના માયા પ્રધાન ધર્મ કહેલ છે. તે પ્રમાણે સહજ હિતકર તીર્થંકર ભગવાને કહેલ નથી. જીન પ્રાણીત ધમ દરેક धर्मो रतां उत्तम छेउ छे - 'प्रधानं सर्वधर्माणां जैन जयति शास નમ્' ઈતિ સઘળા ધર્મમાં શ્રેષ્ઠ જીન ધર્મ જયશાલી છે. કેમકે તે ધમ”માં સઘળા જીવાની દયા કરેા એ પ્રમાણે ઉપદેશ આપેલ છે. ભાવ એ છે કે જમ્મૂ સ્વામીએ પૂછ્યું કે હૈ ગુરૂદેવ ભગવાન તીર્થંકરે મૈત્રા પ્રકારના ધર્મના ઉપદેશ આપેલ છે ? જે માટે કરવામાં આવેલ પ્રયત્ન પ'ડિતવીય કહેવાય છે, આ રીતે પ્રશ્ન કરવામાં આવતાં સુધર્માં-સ્વામીએ ઉત્તર આપ્યું કે હું શિષ્ય ? ભગવાન તીર્થંકરે અત્યંત સરળ નિષ્કપટ, સત્ર જીવાની રક્ષા કરવા વાળા ધર્મના ઉપદેશ આપેલ છે, તે ધર્માં હૂ' તમેાને કહું છું તે તમા સાંભળેા, સમજો, અને તેમાં કહ્યા પ્રમાણે આચ२५ ४२ ॥१॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૩
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy