SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् यस्य स मतिमान् तेन, उत्पन्न केवलज्ञानेन 'माहणेण' माहनेन-मा प्राणिसे व्यापादय, इत्थं वाकमवृत्तिः शिष्येषु यस्याऽसौ माहनः । माहन माहन एतादृश वाक्पयोक्ता भगवान् तीर्थकरो महावीरस्वामी तेन माहनेन उत्पन्न केवलज्ञानवता 'कयरे' कतरः 'धम्मे' धर्मः-दुर्गतिप्रसृतान् जन्तून् धारयति-शुभस्थाने धत्ते इति धर्मः 'अक्खाए' आख्यातः-प्रतिपादितः १, सुधर्मस्वामी पाह-'जिणाणं' जिनानाम्-जयन्ति मोहनीयान्तरायाख्यान घनघातिकर्मचतुष्टयरूपशत्रून् ये ते जिनास्तेषां जिनानां सम्बन्धि धर्मम् 'तं--धम्' तं धर्मम् , कथं भूतं धर्म तत्राह'अंजु' ऋजु-मायाशल्यरहिततया सरलम् , 'जहातच्च' याथातथ्य-यथावस्थितम् , एतादृशं धर्म मया केवलिमु बाच्छ्रुतं तथैव वदतो मे-मम-मत्सकाशात् यूयम् 'मुणेह' णुत, यथाऽन्यदीयशास्त्रकार मायाप्रधानो धर्मः प्रतिपादितः न तथा को मति कहते हैं। वह मति जिसे प्राप्त हो वह मतिमान अर्थात् केवल ज्ञानी। किसी प्राणीका हनन मत करो' इस प्रकार का जो उपदेश करता है, वह माहन कहलाता है। भगवान महावीर 'माहन' मा इन' अर्थात् मत मारो, किसी जीवको मत मारो, इस प्रकारका वचन प्रयोग करते थे, अतएव वे माहन कहे गये हैं। ऐसे मतिमान् माहनने किस प्रकार का धर्म कहा है ? यह जम्बू स्वामी का प्रश्न है। ___ उत्तर में लुधर्मा स्वामी कहते हैं-चार घनघाति कर्मों रूप शत्रुओं को जीतने वाले जिनेन्द्रों के उस धर्मको, जो मायाशल्य से रहित होने के कारण सरल है, मैं यथार्थ रूप से कहूंगा-जैसा मैंने केवलज्ञानी भग. वान महावीर से सुना है, वैसा ही मैं कहूंगा। वह मुझसे सुनो । अभिः તે મતિ જેને પ્રાપ્ત થાય તે મતિમાન અર્થાત્ કેવળ જ્ઞાની કહેવાય છે. કેઈ પણ પ્રાણીનું હનન (હિંસા) ન કરે.” આ પ્રકારનો જે ઉપદેશ આપે છે, तमे। भान उपाय छे, मगवान महावीर स्वामी 'माहन' 'माहन' अर्थात કઈ પણ પ્રાણિને ન મારે ન મારે આવા પ્રકારને વચન પ્રયોગ કરતા હતા તેથી તેઓને “મોહન કહેવામાં આવે છે. એવા મતિ શાળી “માહને કેવા પ્રકારનો ઉપદેશ–ધમ કહ્યો છે? આ પ્રમાણે જ બૂ સ્વામીનો પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં સુધર્મા સ્વામી જ સ્વામીને કહે છે કે–ચાર પ્રકારના ઘનઘાતિ કર્મો રૂ૫ શત્રુઓને જીતવાવાળા જીનેન્દ્ર દેવેના તે ધર્મને કે જે માયારૂપી શલ્ય વિનાને, હેવાના કારણથી સરળ છે તે હું યથાર્થ રૂપે કહીશ. તે તમે મારી પાસે સાંભળે. મેં જે પ્રમાણે કેવલી ભગવાન મહાવીર સ્વામી પાસેથી સાંભળેલ છે, એ જ પ્રમાણે હું તમને કહીશ. કહેવાનો હેતુ श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy