________________
सूत्रकृताङ्गसूत्रे किन्तु वस्तुन स्तेऽज्ञा एव । ते 'आरंभसत्ता' आरम्भे षड्जीवनिकायविराधके पचनपावनरूपे साधे कर्मणि 'सत्ता' आसक्तास्तु 'गढिया' गृद्धा:-गृद्धिभावं. गताः 'लोए' लोके 'विमोक्खहेउ' विमोक्षककारणभूतम् 'धम्म' धर्म-श्रुतचारिजलक्षणम् ‘ण जाणंति' न जानन्ति-कुमागाश्रिततया सम्यङ्नावगच्छन्तीति । इह लोके सांख्यकारा ये आत्मानम् अक्रियं मन्यन्ते, तथा-मोक्षविषयेऽन्येन पृष्टा मोक्षसद्भावमपि कथयन्ति वस्तुतः साधकर्मानुष्ठानरता मोक्षकारणं श्रुतचारिलक्षणं धर्म न जानन्तीति भाव ॥१६॥ मूलम् -पुढो य छंदों यह माणवा उ,
किरियाकिरियं च पुढोयवायं । मोक्ष का होना कहते हैं। किसी प्रकार कुटिल मार्ग का आश्रय लेकर वेबन्ध और मोक्ष की व्यवस्था को घटाते भी हैं। फिर भी वे बाल हैं। वेषड्जीवनिकाय की विराधना करने वाले पचन पाचन आदि सावध कार्यो मे आसक्त हैं, गृद्धभाव को प्राप्त हैं। मोक्ष के कारणभूत श्रुत चारित्र रूप धर्म को नहीं जानते हैं। कुमार्ग का अवलम्बन लेने के कारण वे धर्म को समीचीन रूप में नहीं समझते।
भाव यह है कि मांख्यवादी आत्मा को अक्रिय मानते हैं और मोक्ष के विषय में दूसरे के पूछने पर उसका सद्भाव भी कहते हैं। किन्तु वास्तव में सावद्य कर्मों के अनुष्ठान में तत्पर वे मोक्ष के कारण भूत धर्म को नहीं जानते हैं ॥१६॥ થવાનું કહે છે, કેઈ પણ પ્રકારથી કુટિલ માર્ગને આશ્રય લઈને તેઓ બંધ અને મોક્ષની વ્યવસ્થા ઘરાવે પણ છે, તે પણ તેઓ બાલ અર્થાત્ અજ્ઞાની છે તેઓ જ જવનિકાયની વિરાધના કરવાવાળા પચન પાચન વિગેરે સાવધ કાર્યોમાં આસક્ત છે; ગૃદ્વિભાવને પ્રાપ્ત છે, મેક્ષના કારણુ ભૂત શ્રત ચારિત્ર રૂપ ધર્મને જાણતા નથી. કુમાર્ગનું અવલમ્બન લેવાને કારણે તેઓ ધર્મને સારી રીતે સમજતા નથી.
કહેવાને ભાવ એ છે કે–સામ્યવાદીઓ આત્માને અક્રિય માને છે. અને મેક્ષના વિષયમાં બીજાઓ પૂછે ત્યારે તેને સદ્ભાવ બતાવે પણ છે પરંતુ વાસ્તવિક રીતે સાવધ કર્મોના અનુષ્ઠાનમાં તત્પર એવા તેઓ મેક્ષના કારણે ભૂત ધર્મને જાણતા નથી. ૧૬
श्री सूत्रकृतांग सूत्र : 3