SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १०६ सूत्रकृताङ्गसूत्रे ___टीका-'आदीणवित्तीव पावं करेई' आदीनवृत्तिरपि पापं करोति आसम. न्तात् दीना-करुणा अनिका वृत्तिर्यस्य स तथा, योऽपि सर्वथा, धनधान्यादिरहिता पाप-प्राणातिषानादिकमाचरति, न तु विचारयति-यन्मया पुराकृतमशुभं कर्म तत्फलमधुनाऽनुभवामि दुःखपरम्परारूपम्, पुनरधुना तदेव कर्म कुर्वन् अनुतिष्ठामि, न जानेऽग्रेऽस्य किं भविष्यतीति । 'मंताउ' मत्वा-तदेव मेतेषामादीनवृत्तित्वं ज्ञानावरणीयाधष्टविधकर्मजनितमतस्तादृशानणां विना. शाय ज्ञानादिकमेव मोक्षमार्गरूपमुपदेष्टव्यं येनैतेषां नरकनिगोदादिपरिभ्रमणात्मकं दुःखं न स्यादिति विचार्य तीर्थकरादयः 'एगंत' एकान्तम् 'समाहि' समाधिम् सम्यग्दर्शनज्ञानचारित्रं मोक्षमार्गरूपम् 'आहे' आहुः-कथयन्ति, कृतकर्मणां पापफलं भुञ्जानानामपि पापकर्मणि प्रवृत्तिमालक्ष्य संसारसागरा___टीकार्थ-जिसकी वृत्ति अत्यन्त करुणाजनक है, जो धनधान्य आदि से सर्वथा रहित है, वह भी प्राणातिपात आदि पाप करता है। वह यह नहीं सोचता कि मैंने पहले जो अशुभ कर्म किये थे, उनका फल इस समय भुगत रहा हूं-दुःखों की इस परम्परा का अनुभव कर रहा हूं, किन्तु फिर भी वही कर्म करता हूं। न जाने आगे इसका क्या फल होगा! ऐसे जीवोंकी यह अत्यन्त दीनवृत्ति ज्ञानावरणीय आदि कर्मों का फल है, अतएव उन कर्मों का विनाश करने के लिए ज्ञानादि. मोक्ष मार्गका ही उपदेश करना उचित है, जिससे इन जीवों को नरक निगोद आदि गतियों में भ्रमण करके दुःख न भोगना पड़े, ऐसा विचार करके तीर्थंकर आदि महापुरुषोंने सम्यग्दर्शन ज्ञानचारित्र तप रूप समाधि की प्ररूपणा की है । अर्थात् पूर्वकृत कर्मों का अशुभ फल ટીકાથે—જેની વૃત્તી અત્યંત દયાજનક છે, જે ધન ધાન્ય વિગેરેથી સર્વથા રહિત હોય છે, તે પણ પ્રાણાતિપાત વિગેરે પાપકર્મ કરે છે. તે એવું વિચારતા નથી કે મેં પહેલાં જે અશુભ કર્મ કરેલ હતું. તેનું ફળ આ વખતે ભેગવી રહ્યો છું–અર્થાત્ દુઃખની આ પરંપરાને અનુભવ કરી રહ્યો છે, તે પણ એજ પાપકર્મનું આચરણ કરી રહ્યો છું. તે આગળ તેનું ફળ પ્રાપ્ત થશે? તે હું જાણતો નથી આવા જીવોની આ દીન વૃત્તિ જ્ઞાનાવરણીય વિગેરે કર્મોનું ફળ છે તેથી એ કર્મોનો વિનાશ કરવા માટે જ્ઞાનાદિ મોક્ષ માર્ગનો ઉપદેશ કરે એજ ગ્ય છે કે જેનાથી આ જીવેને નરક નિગદ વિગેરે ગતિમાં ભ્રમણ કરીને દુઃખ ભોગવવું ન પડે. એ વિચાર કરીને તીર્થકર વિગેરે મહાપુરૂએ સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ રૂપ સમાધિની પ્રરૂપણ કરી છે. અર્થાત્ પહેલાં કરેલા श्री सूत्रकृतांग सूत्र : 3
SR No.006307
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy