________________
१००
सूत्रकृताङ्गसूत्रे तस्मादेकस्यामेव स्त्रियां पश्चानामपि रूपरसगन्धस्पर्शशब्दानां समावेश सत्वात् स्त्रीषु सर्वथा सर्वदा साधुमि जितेन्द्रियै र्भाव्यम् । यदा-एकैकस्यापि विषयस्य बन्धनकारित्वम्, का कथा पुनः पञ्चभिरपि कुत्सितेन्द्रियपटल पश्चापि विषयान् सस्नेहं परिसेवमानानाम् उक्तश्च
'कुरङ्गमातङ्गपतङ्गभृङ्ग, मीना हतः पञ्चभिरेव पञ्च ।
एकः प्रमादी स कथं न हन्यते, यः सेवते पञ्चभिरेव पञ्च । तथा-'सबओ विप्पमुक्के' सर्वतः सबाह्याऽभ्यन्तररूपेण विषमुक्तः-विशे. पेण सर्वसंगरहितः सर्वतो विपमुक्तः-निष्किचनः सन्ः 'मुणी चरे' मुनिमनन·
इस प्रकार एक स्त्री में ही रूप रस गंध स्पर्श एवं शब्दों-पाचों विषयों का समावेश होने से साधुओं को उसके विषय में सर्वथा
और सर्वदा जितेन्द्रिय होना चाहिए । जब एक एक विषय भी बन्धन. कारक होता है तो पांचों इन्द्रियों से पांचों विषयों को रागपूर्वक सेवन करने वालों की क्या गति होगी? कहाभी है-'कुरङ्गमातंग पतङ्गभृङ्ग' इत्यादि।
'हिरन, हाथी, पतंग, भौंरा एवं मीन (मच्छी) यह पांच प्रकार के जीव पांच इन्द्रियों के अर्थात् एक एक इन्द्रिय के वश में होकर मारा जाता है तो पाँवों इन्द्रियों से पांचों विषयों का सेवन करने वाला एक ही प्रमादी पुरुष कैसे न मारा जाएगा?' ___ अर्थात् हिरन सिर्फ श्रोत्रेन्द्रिय के, वशीभूत होकर हाथी सिर्फ
આ રીતે એક સ્ત્રીમાંજ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે વિષને સમાવેશ થઈ જવાથી સાધુઓએ તેના સંબંધમાં સર્વ પ્રકારથી હમેશાં જીતેન્દ્રિય બનવું જોઈએ.
જ્યારે એક એક વિષય પણ બન્શન કરાવવાવાળે હોય છે, તે પછી પાંચ ઇન્દ્રિયથી પાંચ પ્રકારના વિષયને રાગ પૂર્વક સેવન કરવાવાળાની શું शति यरी १ ५५ छे ४-'कुरङ्गमातङ्गपतङ्गभृग' त्यादि २६ लाथी, પતંગ, ભમરા અને માછલાં આ બધા એક એક ઈદ્રિયના ધમને વશ થઈને મરાઈ જાય છે. તે પછી પાંચે ઈન્દ્રિથી પાંચ વિષયોનું સેવન કરવાવાળે એવે પ્રમાદી પુરૂષ કેમ માર્યો નહિ જાય?
અર્થાતુ હરણ કેવળ શ્રોત્ર ઈદ્રિય (કાન)ને વશ થઈને, હાથી કેવળ સ્પર્શ ઇન્દ્રિયને વશ થઈને, પતંગ કેવળ ચક્ષુ-અપને વશ થઇને, લમરે ઘાણ
श्री सूत्रतांग सूत्र : 3