________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्थरूपनिरूपणम् शीलाः प्राणिनः । तथा-'जे य थावर पाणा' ये च स्थावर जन्तवः, असा द्वीन्द्रियादयः, स्थावरा:-पृथिव्यादयः । एतेषां विराधनं द्रव्यप्रागातिपातः । 'जे य पाणा' इत्यत्र चकारः कालपाणातिपातं सूचयति, अतःपरं भावमाणातिपातं दर्शयति-पूर्वोक्ताः पाणिनः 'हत्थेहि' हस्ताभ्याम् 'पाहि' पादाभ्याम् 'संजमित्ता' संयम्य-बद्ध्वा बन्धयित्वा च अथवा-प्रकारान्तरेणापि कर्थयित्वा, यदे. तेषां हिंसनं तत् कदापि न कुर्यात् । यदिवा-स्वकीयौ हस्तौ पादौ संयम्य संयत. कायासन् प्राणिविराधनं न कुर्यात्' च शब्दा-माणापानयोनिःसरणसमये सर्वत्र मनोवाकायः संयतः सन् सम्यग्दर्शनज्ञानचारित्ररूपभावसमाधि पालयेत् । है, कहीं पूर्व आदि दिशाओं में या विदिशाओं में की जाती है। यह क्षेत्र प्राणातिपात है।
अब द्रव्य प्राणातिपात के विषय में कहते हैं-जो ब्रस अर्थात् संचरणशील और स्थावर प्राणी हैं उनकी विराधना करना द्रव्यप्राणा. तिपात है। हीन्द्रिय आदि जीव त्रस और पृथ्वीकायिक आदि स्थावर कहलाते हैं। ___ 'जे य पाणा' यहाँ 'य' (च) शब्द काल प्राणातिपात का सूचक है। इसके पश्चात् भावप्राणातिपात दर्शाया गया है। पूर्वोक्त प्राणियों के हाथों और पगों से बाँध कर अथवा ऐसा अर्थ करना चाहिए कि साधु अपने हाथों और पगों को संयम में रखकर अर्थात संयतकाय होकर प्राणियों की विराधना न करे। 'च' शब्द से यह भी समझना છે. કોઈ વખત પૂર્વ વિગેરે દિશાઓમાં કરવામાં આવે છે, અથવા વિદિશાએમાં કરવામાં આવે છે. આ ક્ષેત્રપ્રાણાતિપાત કહેવાય છે.
હવે દ્રવ્ય પ્રાણાતિપાતના સંબંધમાં સૂત્રકાર કહે છે, જે ત્રસ અથવા સંચરણ સ્વભાવ વાળા અને સ્થાવર પ્રાણી છે, તેઓની વિરાધના કરવી તે દ્રવ્ય પ્રાણાતિપાત છે. દ્વીન્દ્રિય વિગેરે છ વસ, અને પૃથવીકાયિક વિગેરે સ્થાવર કહેવાય છે.
'जे य पाणा' माडियां 'य' 'च' शातियातन मतावावाण छ. તે પછી ભાવપ્રાણાતિપાત બતાવવામાં આવેલ છે. પહેલાં ઉપર કહેલ પ્રાણિ
ના હાથ અને પગને બાંધીને અને બીજા કોઈ પણ ઉપાયથી તેને સતાવિને કઈ વાર પણ તેને વધુ (નાશ) ન કરે. અથવા એ પણ અર્થ થાય છે કે સાધુએ પિતાના હાથ અને પગને સંયમમાં રાખીને અર્થાત સંયતકાય થઈને પ્રાણિયેની વિરાના કરવી નહિં અહિંયા “ શબ્દથી
श्री सूत्रकृतांग सूत्र : 3