SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे सर्गस्योपस्थितौ संयविरहितम् , 'जीवियं' जीवनं गृहाऽऽवासपाशकल्पम् 'नाभिकंखिज्जा' नाभिकांक्षेत् । नैवाऽभिलषेदिति प्रतिकूलोपसभैरुपस्थितैस्तु सद्धि र्जीविताभिलाषी न भवेत् । दुःखजनकतया सांसारिकजीवनं नैवाऽभिलषेत् । के वस्तुविशेषमवाप्य ज्ञात्वा तादृशं जीवनं नाऽभिलषेत्तत्राह-सोच्चेत्यादि । 'अणुत्तरं' अनुत्तरम् नास्मादुत्तरोऽस्तीत्यनुत्तरम् सर्वतः श्रेष्ठम् । 'धम्म' धर्म श्रुतचारियाख्यं 'सोचा' श्रुत्वा-निशम्येति-तीर्थंकरगणधरसंयतानां समीपे ज्ञातिसंबन्धः संसारकारणमिति मत्वा साधुः स्वजनासक्ति परिहरेत् । यतः सर्वेऽपि संबन्धाः कर्मणां समुत्पादकाः । अतः साधुभिः सर्वोत्तमः श्रुतचारित्र्याख्यः धर्म एव परिप्रकार विचार करके साधु को अनुकूल उपसर्ग उपस्थित होने पर संयमहीन जीवन की आकांक्षा नहीं करनी चाहिए । प्रतिकूल उपसर्ग उपस्थित होने पर जीवन की ही इच्छा नहीं करनी चाहिए। सांसारिक जीवन की, जोकि दुःखजनक है, इच्छा करना उचित नहीं । किस वस्तु को पास करके और जानकर के असंयममय जीवन की अभि. लाषा नहीं करना चाहिये । इसका उत्तर देते हैं जिससे उत्तर अर्थात् श्रेष्ठ कोई और न हो, वह अनुत्तर कहलाता है। ऐसे अनुत्तर अर्थात् सर्वश्रेष्ठ श्रुनचारित्ररूप धर्म को तीर्थंकर, गणधर या अनगारों के मुखारविन्द से श्रवण कर और स्वजन सम्बन्ध संसार का कारण है, ऐसा मानकर साधु स्वजन संबंधी आसक्ति का परित्याग करे। -કર્મોન બન્મનું કારણ-છે. આ પ્રકારનો વિચાર કરીને, જ્યારે અનુકૂળ ઉપ. સળે આવી પડે ત્યારે સાધુએ સંયમહીન જીવનની આકાંક્ષા કરવી જોઈએ. નહી પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે જીવનની આકાંક્ષા રાખ્યા વિના મધ્યસ્થભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ. આ પ્રકારના ઉપસર્ગો અને પરીષહે આવી પડે ત્યારે તેણે પ્રવજ્યાને ત્યાગ કરીને સાંસારિક જીવન સ્વીકાર વાનો વિચાર પણ કરવું જોઈએ નહીં, કારણ કે સાંસારિક જીવન તે દુઃખ જનક જ છે. તેના દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. તે આત્મહિત સાધવાને કયે રાહ છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે– અનુત્તર (સર્વશ્રેષ્ઠ) શ્રતચારિત્ર રૂપ ધર્મનું તીર્થકર, ગણધર અથવા અણગારના મુખારવિજેથી શ્રવણ કરવું. અને માતા-પિતા આદિ સ્વજનેને સંસર્ગ સંસારનું કારણ છે, એવું માનીને સાધુઓએ સ્વજને પ્રત્યેની આસક્તિને પરિત્યાગ કરે જઈએ. શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy