________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् ६९७ कृतकारितानुमतिभिश्च नवमभेदमतिक्रमं कथमपि न कुर्यात् । तथा-'सबो' सर्वतः-बाह्यत आभ्यन्तरतश्च, 'संवुडे' संवृतः-गुमः, तथा-'दंते' दान्त:इन्द्रियनोइन्द्रियदमनकारकः, एवंभूतः सन् 'आयाण' आदानम्-उपादानं-मोक्ष स्य कारगम्, सम्यग्दर्शनज्ञान चारित्ररूपम् 'सुसमाहरे' सुपमाहरेत् सु-सुष्टु -उद्युक्तः सम्यग विस्रोतसिकारहितः सन् आहरेत्-आददीत । मनसा वचसा वा कस्यापि माणिनः पीडनं नेच्छे किन्तु बाह्याभ्यन्तरतो गुम इन्द्रियनिग्रहं कुन् समितिगुप्त्या संयमपालनं कुर्यादिति भावः ॥२०॥ मूलम्-कडं च कजमागं च आगमिस्तं च पावगं ।
सवं तं गाणुजाणंति आयगुत्ता जिइंदिया॥२१॥ छाया-कृतं च क्रियमाणं च आगमिष्यच्च पापकम् ।
सर्व तं नानुजानन्ति अत्यगुप्ता जितेन्द्रियाः॥ गया। इसका अभिप्राय यह हुआ कि मन, वचन और काय से तथा कृत, कारित और अनुमोदना से नौ भेद वाला अतिक्रम न करे । तथा बाह्य और आभ्यन्तर रूप से संवृत हो, इन्द्रियों का और मन का दमन करने वाला हो। इन विशेषणों से युक्त होकर साधु मोक्ष के कारण सम्यग्दर्शन, ज्ञान चारित्र और तप को शंकारहित होकर ग्रहण करे।
भावार्थ यह है कि-साधु किसी भी प्राणी को पीड़ा देने की इच्छा न करे । भीतर और बाहर से गुप्त हो दान्तेन्द्रिय हो और समिति गुप्ति आदि का पालन करे ॥२०॥ છે. અર્થાત શરીરથી હિંસા ન કરવી તેમ કહેવાની આવશ્યકતાજ ઉપસ્થિત थती नदी.
કહેવાનો આશય એ છે કે-મન, વચન, અને કાયાથી તથા કૃતકારિત અને અનુમોદનાથી નવ પ્રકારનો અતિક્રમ કરે નહી તથા બાહ્ય અને અત્યંતર રૂપથી સંવૃત રહેવું. ઇંદ્રિ અને મનનું દમન કરવું. આ વિશેષ
થી યુક્ત થઈને સાધુએ મોક્ષના કારણ સમ્યગૂ દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ વિના શંકાએ ગ્રહણ કરવા.
આ કથનને ભાવાર્થ એ છે કે-સાધુએ કઈ પણ પ્રાણીને પીડા પહોં. ચાડવાની ઈચ્છા ન કરવી. બહાર અને અંદરથી ગુપ્ત રહેવું. દાનેન્દ્રિય થઈને સમિતિગુપ્તિ વિગેરેનું પાલન કરવું. ઘર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨