________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ८ उ. १ वीर्यस्वरूपनिरूपणम् १८३ -विवेकी (सिक्खं) शिक्षा-संलेखनारूपाम् (सिक्खेज्जा) शिक्षेत-ग्रहणशिक्षया यथावन्मरणविधि विज्ञाय आसेवन शिक्षया आसेवेत इति ।१५॥
टीका- 'अप्पणो' आत्मनः-स्वस्य 'आउक्खेमस्स' आयुःक्षेमस्य, 'जं किचुवकम' यं कञ्चनोपक्रमम् उपक्रम्य ते-संरय तं क्षयं प्राप्य ते आयु न स उपक्रमः, तं यं कश्चन, 'जाणे' जानीयात् 'तस्त' तस्यैव-तस्योपक्रमस्य मरणकालस्य वा 'अंतरा' मध्ये एव 'खिप क्षियम्-शीघ्रम् झटिति अनाकुल: सन् 'सिक्खां' शिक्षाम्-संलेखनारूपाम्, भक्तपरिज्ञे गितमरणादिकां वा, पंडिए' पण्डितो विवेकी 'सिक्खेन' शिक्षेत, तत्र ग्रहणशिक्षया यथावन्मरणविधि ज्ञात्वा, आसेवनाशिक्षया तुः आसे वेत । पण्डितो यदि केनापि मकारेण स्वायुषः क्षयकालं को कम करने वाला कारण, जाने तो उसी बीच शीघ्र ही संलेखना रूप शिक्षा का सेवन करे अर्थात् समाधिमरण धारण कर ले ॥१५॥
टीकार्थ-जिस कारण से आयु का संवर्तन हो जाता है अर्थात् दीर्घकाल में भोगने योग्य आयु शीघ्र भोगी जाती है, उस विष, शस्त्र, अग्नि जल आदि कारण को उपक्रम कहते हैं ! साधु जब अपनी आयु का कोई उपक्रम जाने तो इसी बीच अर्थात् मृत्यु से पूर्व ही विलम्ब किये बिना ही, संलेखना ग्रहण करले आर्थात् भक्तपरिज्ञा, इंगित. मरण या पादपोपगमन आदि संथारा धारण करले। ज्ञपरिज्ञा से मृत्यु की समीचीन विधि को जानकर आसेवन परिज्ञा से उसका सेवन करे।
आशय यह है कि-ज्ञानी पुरुष किसी प्रकार अपनी आयु का अन्त આયુષ્યને ઓછું કરવાવાળું કારણ જાણે તો તેજ વખતે જલદીથી સંલેખના રૂ૫ શિક્ષાનું સેવન કરે. અર્થાત્ સમાધિમરણ ધારણ કરી લે. ૧૫
ટીકાઈ—- જે કારણથી આયનું સંવર્તન થઈ જાય છે,–અર્થાત્ લાંબા કાળ સુધી ભેગવવાના આયુષ્યને જલદીથી ભેગવી લેવાય છે, તે વિષ, શસ્ત્ર, અગ્નિ, જળ, વિગેરે કારણેને ઉપકમ કહે છે. સાધુ જ્યારે પિતાના આયુષ્યને કેઈ ઉપક્રમ જાણે તે તેની વચમાં એટલે કે મૃત્યુની પહેલાંજ વગર વિલએ સંલેખનાને સ્વીકાર કરીલે અર્થાત્ ભક્તપરિજ્ઞા, ઇંગિત મરણ, અથવા પાદપે પગમન વિગેરે સંથારો ધારણ કરી લે. જ્ઞપરિજ્ઞાથી મૃત્યુના વિધીને સારી રીતે જાણીને આસેવન પરિણાથી તેનું સેવન કરે.
કહેવાને આશય એ છે કે જ્ઞાની પુરૂષ કેઈ પણ પ્રકારે પિતાના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨