________________
सूत्रकृताङ्गसूत्रे शिक्षन्ते-सोद्यमास्तादृशं शस्त्रं शास्त्रं वा अभ्यसन्ति । अथवा-'एगे' एके एतादृशं शस्त्रं शास्त्रं वा शिक्षयन्ति, परानुपदिशन्ति । एतत्सर्वे शिक्षितं सत् 'पाणिणं' माणिनां-जीवानाम् 'अतिवायाय' अतिपाताय भवति, अतिपातो विनाशस्तदर्थ भवति । तदीयशास्त्रे केन प्रकारेण परो हिंसनीय इत्येव निवेदितम् । तथोक्तम्-मुष्टिना छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टि निवेशयेत् ।
हतं लक्ष्यं विजानीयाद् यदि मूर्धा न कम्पते ॥१॥ इत्यादि । एवं कथमरीणां मारणं, कथं परवंश्चनं, कामादिविषयः कथं सेव्यते ? आदि शस्त्रों की अथवा धनुर्वेद आदि शास्त्रां की शिक्षा लेते हैं और खूब उद्यम करके उन्हें सीखते हैं । अथवा इस प्रकार के शस्त्र या शास्त्र को वे दूसरों को सिखलाते हैं। यह सीखा हुभा या सिख. लाया हुआ शस्त्र या शास्त्र प्राणियों की हिंसा का कारण बनता है, क्यों कि उन शास्त्रों में यही कहा जाता है कि किस प्रकार दूसरों का वध किया जाय ! कहा भी है-'मुष्टिना छायेल्लक्ष्य' इत्यादि।
अपनी मुट्ठी से लक्ष्य को आच्छादित कर ले और मुट्ठीपर दृष्टिजमाले । अगर मुर्धा पर कम्प न हो तो लक्ष्य को विधा हुआ ही समझे ॥१॥ इत्यादि।
इस प्रकार उस शास्त्र में यही प्ररूपण किया है कि किस प्रकार शत्रुओं का घात किया जाय ? कैसे दूसरों को धोखा दिया जाय? શોની અથવા ધનુર્વેદ વિગેરે શાસ્ત્રોની શિક્ષા ગ્રહણ કરે છે, અને ખૂબ ઉદ્યમ કરીને તે શીખે છે, અથવા તેવા પ્રકારના શસ્ત્ર અથવા શાસ્ત્રને તેઓ બીજાઓને શીખવાડે છે. આ પ્રકારથી શીખેલા કે શીખવાડેલા શસ્ત્ર અથવા શાસ્ત્ર પ્રાણિની હિંસાનું કારણ બને છે, કેમકે-એ શાસ્ત્રોમાં એજ કહે. વામાં આવે છે કે-બીજાની હિંસા કઈ રીતે કરી શકાય ? કહ્યું પણ છે કે'मुष्टिना छादयेल्लक्ष्य" त्या
અર્થાત્ પિતાની મુઠી વડે લક્ષ્યને આચ્છાદિત કરીલેય અને મુઠી પર નજર સ્થિર કરી લે. અથવા માથા પર કમ્પન થાય તે લક્ષ્ય વિધાયેલજ સમજવું. શાળા
આ રીતે તે શાસ્ત્રમાં એ જ નિરૂપણ કરવામાં આવેલ છે કે-કેવી રીતે શત્રુઓને ઘાત કરી શકાય ? કેવી રીતે બીજાને દળે દઈ શકાય ? અર્થાત ગફલતમાં નાખી શકાય ? કામાદિ અશુભ અનુષ્ઠાન જ એ શાસ્ત્રને
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨