________________
६४०
सूत्रकृताङ्गसूत्र पापस्य, पूर्वाचरिताऽशुभकर्मणः 'विवेग' विवेकं पृथकभाव पार्थक्यम् ‘कंखेज्ज' आकांक्षेत्, तया 'दुक्खेण' दुःखेन-दुःखयतीति दुःखं परीषहोपसर्गजनिता पीड़ा, तेन 'पुढे' स्पृष्टः-व्याप्तोऽपि सन् 'धुयमाइएज्जा' धुतमाददीत, धुतं-संयमम् मोक्षं वा गृह्णीयात् । 'संगामसीसे' संग्रामो रणः तस्य शिरसि पुरोमागे इव 'परं दमेज्जा' परं शत्रु दमयेत् । यथा-कश्चिदतुल पराक्रमः सुभटः संग्रामाग्रभागेस्थितः शत्रुभिर्वाध्यमानोऽपि तेषां बाधां धैर्येण सहन् तान् विनाशयति । एवमेवदान्तः साधुरपि संयममार्ग स्थितः परिषहादिभिरनवरतं बाध्यमानोऽपि कर्मशत्रु सहसा विनाशयेत् ।।इति॥२९॥
पुनरप्याह- 'अविहम्ममाणे' इत्यादि। मूलम्-अविहम्ममाणे फलगावतट्ठी समागमं कंखति अंतकस्स।
णिधूय कम्मंण पवंचुवेइ अक्खक्खए वा सगडं।त्तिबेमि॥३०॥ के लिए ही आहार करें। उसे उतना ही आहार करना चाहिए जिससे शरीर काम देता रहे। वह शरीर की पुष्टि के लिए न खाएँ । तथा पूर्वोपार्जित अशुभ कर्म को पृथक करने की आकांक्षा करें। जब दुःख अर्थात् परीषद उपसर्गजनित पीड़ा से स्पृष्ट हो तो संयम को अथवा मोक्ष को ग्रहण करें। जैसे अनुपम पराक्रमवान् सुभट संग्राम के अग्रभाग में स्थित होकर शत्रुओं द्वारा चाधित होकर भी उस बाधा को धैर्य के साथ सहन करता है और शत्रुओं का विनाशकरता हो, इसी प्रकार दमनशील साधु संयममार्ग में स्थित होकर परीषहों आदि से पीड़ित होने पर भी कर्म शत्रुओं को विनष्ट करने में पराक्रम करें ।२९। આહાર લેવો જોઈએ. તેણે એટલો જ આહાર લેવો જોઈએ કે જેથી શરીર કામ દેતું રહે. તેણે શરીરની પુષ્ટિને માટે કે સ્વાદલોલુપતાને કારણે ખાવું જોઈએ નહીં. તેણે પૂર્વોપાર્જિત કર્મોને આત્માથી અલગ કરવાની જ અભિ ભાષા કરવી જોઈએ. જ્યારે દુઃખ આવી પડે એટલે કે પરીષહ કે ઉપસર્ગજનિત પીડા આવી પડે, ત્યારે તેણે સમભાવ પૂર્વક તેને સહન કરીને સંય. મના અથવા મોક્ષના માર્ગ પર અવિચલ રહેવું જોઈએ. જેવી રીતે અનુપમ પરાક્રમથી યુક્ત સુભટ, સંગ્રામના અગ્ર ભાગમાં દૃઢતા પૂર્વક ખડો રહીને. શત્રુઓ દ્વારા ગમે તેવી મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે તો પણ ધૈર્યથી તેમને સામને કરીને, શત્રુઓનો વિનાશ કરે છે, એજ પ્રમાણે દમનશીલ સાધુ પણ સંયમમાર્ગમાં દૃઢ રહીને, પરીષહ આદિ દ્વારા પીડિત થવા છતાં પણ કર્મશત્રઓનો વિનાશ કરવામાં જ પ્રયત્નશીલ રહે છે. ગાથા ૨૯
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨