________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ६३१ अथवा-निर्गतः सारो यस्मात् स निःसारः । 'जहा' यथा 'पुलाए' पुलाका, पलालो धान्यानामाधारदण्डः पलालइव, अमौ भवति । एवं कर्ता कुशीलः साधुःसाधुवेषधारी, राजवेषधारिनटवतू यथा स्वसाराद्धान्यादीनः पलालो निस्सारः, तथाऽयमपि संयमानुष्ठानं सारं निस्सायं आत्मानं निस्सारी करोति । एतादृशोऽसौ लिंगमात्राऽवशिष्टः शिष्टानां बहूनां स्वयूथ्यानां तिरस्कारास्पदं पदं प्रतिष्ठते । परलोकेचाऽनेकविधानि यातनास्थानानि संतिष्ठते इति ॥२६॥ पलाल के समान निस्सार होता है, अर्थात् उसका चारित्र रूप सार हट जाता, है या उसमें से चारित्र सार निकल जाता है।
इस प्रकार का कृत्य करने वाला कुशील साधु अर्थात् साधुवेष. धारी राजा का वेष धारण करने वाले नट के समान है। जैसे सारभूत धान्य के न रहने पर पलाल निस्सार हो जाता है, उसी प्रकार वह साधु भी संयमानुष्ठान रूपी सार से रहित होकर अपनी आत्मा को निस्सार बना लेता है। इस प्रकार निस्सार बना हुआ साधु केवल वेष मात्र से साधु रहजाता है और इहलोक में अपने ही गच्छ के अनेक शिष्ट साधुओं के तिरस्कार को प्राप्त होता है । परलोक में अनेक प्रकार के यातनास्थानों को प्राप्त करता है ॥२६॥
તે પરાળ (ભૂસા)ના સમાન નિસાર હોય છે, એટલે કે જેમ ભૂસામાં સત્વ હેતું નથી, એ જ પ્રમાણે એ માણસમાં પણ ચારિત્ર રૂપ સાર (સવ) નીકળી જવાથી તેનું જીવન પણ નિસ્ટાર બની ગયું હોય છે.
આ પ્રકારને કુશીલ સાધુ, સાધુ કહેવાને પાત્ર પણ હોતા નથી. તે સાધુમાં સાધુનાં લક્ષણોને અભાવ હોવાને કારણે તે વેષધારી સાધુ જ ગણાય છે. રાજાને વેષ ધારણ કરનાર નટને જેમ વેષધારી રાજા કહેવાય છે, તેમ એવા પુરુષને વેષધારી સાધુ કહેવાય છે. જેવી રીતે સારભૂત ધાન્યને અલગ પાડવાથી બાકી રહેલું પરાળ નિસાર થઈ જાય છે, એ જ પ્રમાણે સયમાનુ. પ્લાન રૂપ સારથી રહિત સાધુને આત્મા પણ નિસ્સાર બની જાય છે. આ પ્રકારે નિસાર બનેલો સાધુ કેવળ વેષધારી સાધુ જ ગણાય છે. એ નિસ્સાર સાધુ આ લેકમાં પિતાનાજ ગચ્છના અનેક શિષ્ટ સાધુઓને તિરસ્કાર પામે છે, એટલું જ નહીં પણ પરલેકમાં અનેક પ્રકારના યાતનાસ્થાને પ્રાપ્ત કરે છે- દુર્ગતિમાં ઉત્પન્ન થઈને અનેક યાતનાઓ સહન ४३ छ. ॥॥॥ २६॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨