________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ६२३ सयंसे) सः आचार्याणां शतांशः शतभागन्यून इत्यर्थः (जे असगस्स हेऊ लावएज्जा) यः अशनस्य भोजनस्य हेतोः कारणात् आलापयेत् स्वकीयगुणानिति ॥२४॥
टीका-'उदराणुगिद्धे' उदरानुमृद्धः, उदरे अनुगृद्रः, उदरमरणाय व्यग्रचित्तः 'जे' यः कश्चित् साधुः ‘साउगाई' स्वादुकानि-सुस्वादुमिष्टान्नभोजनविशिष्टानि 'कुलाई' कुलानि-धनिनां कुलानि 'धावइ' धावति-गच्छति तथा कृत्वा आहारमानेतुं तद्गृहं प्रविश्य, तस्मै यद्रोचिष्यते कथानकादिकं तत्तस्मै आख्याति । 'धम्म अधाति' धर्मम् आख्याति-मुन्दरगीति गिरा वर्णयति । अयं भावः-यो हि उदरंभरः भोजननिमित्तं दानश्रद्धाविनयवति महति कुले तस्माङ्गणं गत्वा महतीः कथाः कथयति, स सर्वथा कुशील एव ज्ञेयः-कथं कथमपि याचार्यों का शतांश भी नहीं है अर्थात् सौवाँ भाग भी नहीं है। जो आहार के लिए अपने गुणों की प्रशंसा करवाता है, वह भी आचार्य का शतांश भी नहीं है ॥२४॥
टीकार्थ-जो उदर में गृद्ध है अर्थात् पेट भरने में तत्पर है और सुस्वादु मिष्टान्न भोजन वाले घरों में जाता है और आहार लेने के लिए उन घरो में प्रवेश करके धर्मकथा करता है, वह आचार्यों के या आर्यों के शतांश भाग भी नहीं है। यहाँ 'शत' शब्द उपलक्षण है, अतएव ऐसे रसलोलुप वक्ता को आचार्य का लाखवाँ भाग भी नहीं समझना चाहिए । तात्पर्य यह है कि जो उदर भर भोजन के उद्देश्य से दान श्रद्धान और विनय वाले किसी बड़े घर में जाकर लम्बी પદેશ દે છે, તે સાધુ આચાર્યોને શાંશ પણ નથી એટલે કે આચાર્યના ગુણોને તે સાધુમાં અભાવ હોવાથી તેનામાં આચાર્યના સમાં ભાગની પણ યેગ્યતા નથી. જે સાધુ આહારને માટે પિતાના ગુણોની પ્રશંસા કરે છે કે કરાવે છે. તે સાધુમાં પણ આચાર્યના ગુણના સોમાં ભાગને પણ સદૂભાવ हाता नथी ।। २४॥
ટીકાર્થ– જે સાધુ પિતાનું પેટ ભરવાની લાલસાથી પ્રેરાઈને, રવાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાય એવાં ઘરમાં જ જાય છે, અને તે ઘરમાં પ્રવેશ કરીને ધર્મોપદેશ દે છે, તે સાધુ આચાર્યોના સેમાં ભાગની બરાબર પણ નથી. અહી શત’ પદ ઉપલક્ષણ માત્ર છે, તેથી એવા રસલુપ વક્તાને આચાર્યને લાખમાં ભાગ ગણી શકાય નહીં. આ કથનનું તાત્પર્ય એ છે કે જે સાધ સ્વાદિષ્ટ ભોજન મેળવવાની ઈચ્છાથી, દાન, શ્રદ્ધા અને વિનયથી સંપન્ન કોઈ ધનવાન ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને લાંબી ધર્મકથા કરે છે. એવા સાયને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨