SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५९३ ___टीका-'जे' ये केचन मूढाः 'सायं' सायम्-सायंकाले 'पाय' प्रात:मातः काले 'उदगं' उदकम् 'फुसंता' स्पृशन्त:- जलेन स्नानादिकुर्वन्तः, 'उदकेन जलेन 'सिद्धि' सिद्धि-मोक्षम् 'उदाहरंति' उदाहरन्ति-कथयन्ति । ते सम्यक न प्रतिपादयन्ति । यदि, 'उदगस्स' उदकस्य 'फासेग' स्पर्शेन-शीतजलेन 'सिद्धी' सिद्धि मोक्षः 'सिया य' स्यात् च, तदा 'दगंसि' उदके 'बहवे' बहवः 'पाणा' प्राणिनः मत्स्यमकरादयः 'सिझिमु' सिद्धयेयुः-सिद्धिं प्राप्नुयुः, परन्तु नैयं दृश्यते । यदप्युक्तम्-वाह्यमलापनयनसामर्थ्य दृष्टम् , तदप्यसम्यक् । यथोदकमनिष्टमलमपसारयति, एवमभिमतमपि कुंकुमचन्दनादिकं शरीरगतमपनयति। तथाप्रकृतेऽमि यदि पापं नाशयिष्यति तर्हि तावत्यैव युक्त्या पुण्यमप्यपनेष्यतीति ___टीकार्थ--जो कोई अज्ञानीजन सन्ध्या के समय और प्रमात के समय जल का स्पर्श करते हुए अर्थात् जलस्नान करते हुए जल से ही सिद्धि मोक्ष की प्राप्ति कहते हैं, उनका कथन समीचीन नहीं है। अगर जलस्नान करने से मोक्ष प्राप्त होता तो जल में तो बहुत से जलचर प्राणी रहते हैं, जो मत्स्य भक्षण आदि क्रूर कर्म करते हैं, दयाहीन होते हैं, वे भी मोक्ष प्राप्त कर लेते! __ जल बाहय मैल को दूर करने में समर्थ होता है, यह आपका कथन भी संगत नहीं । जल जैसे अनिष्ट मल को दूर करता है उसी प्रकार इष्ट कुंकुम चन्दन आदि को भी शरीर से अलग कर देता है। अत: स्नान करने से जैसे पाप दूर होता है, उसी प्रकार पुण्य भी धुल ટીકા–જે અજ્ઞાની છે એવું કહે છે કે પ્રાતઃકાળે અને સંધ્યાકાળે જળસ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમનું કથન સાચું નથી. આ પ્રકારનું પ્રતિપાદન કરનારા લોકે મિથ્યાવાદી જ છે. જે જળસનાન કરવાથી જ મેક્ષ મળતું હતું, તે જળચર પ્રાણીઓને તે મેક્ષ જ મળત. જળમાં મગર આદિ અનેક પ્રાણીઓ રહે છે, જેઓ મસ્મભક્ષણ આદિ કર કર્મો કરતાં હોય છે. એવાં નિર્દય પ્રાણુઓ શું મોક્ષ પ્રાપ્ત કરી શકે ખરાં? પાપકર્મોનું સેવન કરનારને મોક્ષ મળવાનું સંભવી શકે જ નહીં, જળ બાહ્ય મેલને દૂર કરી શકવાને સમર્થ છે, એવું આપનું કથન પણ સંગત નથી. જળ જેમ અનિટ મેલને દૂર કરે છે, એ જ પ્રમાણે કુંકમ, ચન્દન આદિ ઈષ્ટ પદાર્થોને પણ શરીરથી અલગ કરે છે. આ પ્રમાણે એ વાતને પણ સ્વીકાર કરવાનો પ્રસંગે ઉપસ્થિત થશે કે જેમાં સ્નાન કરવાથી પાપ દૂર થઈ જાય છે, એ જ પ્રમાણે પુણ્ય પણ છેવાઈ જશે ! શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy