________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ५९१ 'भोचा' भुक्त्वा अंतस्थ वासं' अन्यत्र वासम्-अन्यत्र मोक्षादन्यत्र संसारे वासम् अवस्थानं परिकल्पयन्ति समन्तानिष्पादयन्ति। ज्ञ नदर्शनचारित्ररूपमोक्षमार्ग तिरस्कृत्य, जीववधपधानकर्मणि प्रवृत्ताः जीवधननिताऽशुभकर्मसवलिताः सदैव नरकमार्ग परिशोधयन्ति । नहीह प्रातः स्नानेन, न वा लवणवर्जनेन मोक्षोपलब्धिः। किन्तूक्त तथाकारी लशुनादिकाशुचि वस्त्वभ्यवहरणात्संसारे परिभ्रमन्तीति पर्यवसितोऽर्थः ॥१३॥ ____सामान्यतस्तेषां कुशीलानां मतं निराकृत्य सांप्रतं विवेपतो निराकर्तुमाह'उदगेण' इत्यादि । मूलम्-उदगेण जे सिद्धिं मुदाहरंति सायं च पायं उदगं फुसंता। उदगस्स फासेण सिया य सिद्धी
सिझिसु पाणा बैंहवे देंगंसि ॥१४॥ छाया-उदकेन ये सिद्धि मुदाहरन्ति, सायं च प्रातरुदकं स्पृशन्तः ।
उदकस्य स्पर्शेन स्याच्च सिद्धिः, सिद्धयेयुः पाणाः बहव उदके ।१४॥ आशय यह है कि ज्ञान, दर्शन, चारित्र रूप मोक्षमार्ग को त्याग कर जीववध की प्रधानता वाले कार्य में जो प्रवृत्त हैं, वे अपने अशुभ कमों से युक्त होकर सदैव संसार का मार्ग बढाते हैं । वास्तव में न तो मातःकाल स्नान करने से मोक्ष मिलता है, न नमक का त्याग करने से ही । परन्तु ऐसा करने वाले तथा मद्य, मांस, लहसुन और अनन्तकाय वनस्पति आदि अशुचि वस्तुओं का भक्षण करने वाले संसार में ही परिभ्रमण करते हैं ॥१३।। सामान्य रूप से कुशीलों का मत का निराकरण करके अब विशेष.
આ કથનને ભાવાર્થ એ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગનો ત્યાગ કરીને, જેઓ જીવહિંસાની પ્રધાનતા વાળા કાર્યમાં પ્રવૃત્ત રહે છે, તેઓ અશુંભ કર્મોનું ઉપાર્જન કરીને, સદૈવ સંસારને માર્ગ વધારતા રહે છે. ખરી રીતે તો પ્રાતઃકાળે સ્નાન કરવાથી પણ મોક્ષ મળતું નથી, લવણને ત્યાગ કરવા માત્રથી પણ મોક્ષ મળતા નથી, પરંતુ એવું કરનાર છે તથા માંસ, મદિરા, લસણ અને અનન્તકાય વનસ્પતિ આદિ અશુચિ પદાર્થોનું ભક્ષણ કરનારા માણસે સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. ગાથા ૧૩
સામાન્ય રૂપે કુશીલના મતનું ખંડન કરીને હવે વિશેષ રૂપે ખંડન ४२वाने भाटे सूत्रा२ मा प्रमाणे प्रतिपान ४३ छ–'उद्गेण' त्याह
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨