SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थचोधिनो टोका प्र. श्रु. अ. ७ उ.१ कुशोलवतां दोषनिरूपणम् ५८९ जलाश्रितजीवानां चौपमदो जायते, न च जीवानां विनाशात् कदाचिदपि मोक्षाऽवाप्तिः समयति । न वा जलं मलमपनेतुं सामर्थ्य धारयति । अथ कथंविद्वाह्यमलं निराकुर्यादपि किन्तु आन्तरकर्ममलमपनेतुं न कुतोऽपि सामर्थ्यम् । यतो हि भावशुद्वैयवाऽन्तर्म ऽस्य विवाशः समयति । भावशुद्धिरहितस्यापि यद्यन्तर्मला. पनयन भवेत्तदाऽनायासेन जलेन मत्स्यादीनां सिद्ध एव मोक्षः स्यात् । तथा'खारस्स लोणस्स अणासणेणं' क्षारलवणस्याऽनशनेन, लवणपरित्यागमात्रेणाऽपि मोक्षो नैव । लवणोपमोगरहितानां मोक्षो भवतीत्ययुक्तमेव । न चाऽयं नियमो लवणके परिभोग से अपूकायिक जीवों का तथा जल के आश्रित रहे हुए अन्य जीवों का उपमर्दन होता है। जीवों की हिंसा करने से कदापि मोक्ष की प्राप्ति का संभव नहीं है। जल में मल को दूर करने का सामर्थ्य भी नहीं है । कदाचित् वह बाहय मल को किसी प्रकार दूर भी करता हो, तथापि आन्तरिक मल को दूर करने की शक्ति तो उसमें हो ही कैसे सकती है ! आन्तरिक मल का विनाश तो भावों की शुद्धि से ही हो सकता है । जो भावों की शुद्धि से रहित है, उसका आन्तरिक मैल भी यदि जल से दूर हो जाय तो सदैव जल में रहने वाले मत्स्य आदि को अनापास ही मोक्ष की प्राप्ति हो जाय।। ___ इसी प्रकार खारे लवण को न खाने से अर्थात् लवण का त्याग कर देने मात्र से ही मोक्ष प्राप्ति की आशा नहीं की जा सकती । अत. एवं लवण न खाने वालों को मोक्ष प्राप्त हो जाता है, यह कथन अयुक्त માણસે કર્મોનું ઉપાર્જન કરે છે. કારણ કે સચિત્ત જળને ઉપગ કરવાથી અપકાયિક જીવનું તથા જળના આશ્રયે રહેલા અન્ય જીવોનું ઉપમદન થાય છે. જીવોની હિંસા કરવાથી કદી પણ મોક્ષની પ્રાપ્તિ સંભવી શકતી નથી. વળી જળમાં મળને દૂર કરવાનું સામર્થ્ય પણ નથી. કદાચ તે બાહ્ય મળને કઈ પણ પ્રકારે દૂર કરી શકતું હોય, પરંતુ આન્તરિક મળને દૂર કરવાની શક્તિ તેમાં કેવી રીતે હોઈ શકે ? આતરિક મેલને નિકાલ તે ભાવની શુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. જે વ્યક્તિ ભાવોની શુદ્ધિથી રહિત હોય, તેને આન્તરિક મેલ પણ જે પાણીથી દૂર થઈ જતું હોય, તે સદૈવ પાણીમાં જ નિવાસ કરનારાં માછલાં, મગર, કાચબા આદિને તે અનાયાસે જ મોક્ષ મળી જાત ! એજ પ્રમાણે મીઠાને અથવા લવણયુક્ત ભોજનનો ત્યાગ કરવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિની આશા રાખી શકાય નહીં. તેથી લવણ ન ખાનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કથન પણ બરાબર નથી. વળી એ પણ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy