________________
सूत्रकृतानसूत्रे समस्सिया) च काष्ठसमाश्रिताः ये प्राणाः (अगणिं समारभंते) अग्नि समारभमाणः (एए दहे) एतान उपर्युक्तान् जीवान दहेत् विराधयेदिति ॥७॥
टीका-ननु पृथिव्यामेव जीया दृश्यन्ते प्रसाः स्थायराश्च ये एते, प्रत्यक्षसिद्धत्यात् , इति तेषां प्राणातिपाते एव दोषः । न तु पृथिवीरूपाः जीयाः समु. पलब्धाः, येन ते स्वीकृताः स्युः। तत्कथमुच्यतेऽग्निप्रदीपने पृथिवीकायानां पिनाशो भवतीति इत्याशंक्य-प्रतिविधीयते सूत्रकारेण-'पुढयी चि' इत्यादि। न शंकनीयं केवलं पृथिव्याश्रिता एच जीवाः, किन्तु याऽपि पृथिवी मृत्तिकारूपा, साऽपि जीया एव । 'पुढयी वि' पृथिव्यपि जीरा एव 'आऊ वि जीया' आपोऽपि जीयस्वरूपा एप, न केवलं तथाश्रिता एव माणिनः । जलाश्रिता अपि काष्ठ के आश्रित रहे हुए हैं, अग्नि का आरंभ करने याला इन सब प्राणियों का दाह विराधना करता है ॥७॥
टोकार्थ-प्रश्न-पृथ्वी में जो त्रस और स्थावर जीय दृष्टिगोचर होते हैं यही जीव हैं, क्योंकि ये प्रत्यक्ष से सिद्ध हैं । अतएव उन्हीं को हिंसा करना दोष है। पृथ्वीकाय रूप जीव तो कभी उपलब्ध नहीं होते जिमसे उन्हें स्वीकार किया जाय ? फिर कैसे कहा गया है कि अग्नि जलाने में पृथ्वीकायिक जीवों का विनाश होता है ?
इस प्रश्नका उ तर सूत्रकार देते हैं-पृथ्वी भी जीव है, पृथ्वी के आश्रित जो जीव हैं, वही जीव हैं, ऐसी आशंका मत करो, किन्तु मृत्तिका रूप पृथ्वी भी जीव ही है। इसी प्रकार अप्काय भी जीच ही है। ऐसा नहीं कि इनके आश्रित रहे हुए जीव ही जीव हैं। पतंग છે. વળી અગ્નિને આર ભ કરનારા લેકે સંસ્લેજ જીવોની તથા કાષ્ઠની અં દર રહેલા જીવેની પણ વિરાધના કરે છે. છા
ટીકાર્ય --પ્રશ્ન-પૃથ્વીમાં જે ત્રસ અને સ્થાવર છો દષ્ટિગોચર થાય છે, તેમને જીવ માનવામાં કઈ વાંધો નથી, કારણ કે તેમનું અસ્તિત્વ તે પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે. તેથી તેમની જ હિંસા કરવી, તેને દેષ માની શકાય. પરંતુ પૃથ્વીકાય રૂપ જીવનું તે અસ્તિત્વ જ કયાં છે ? તે પછી એવું શા માટે કહેવામાં આવ્યું છે કે અગ્નિ સળગાવવાથી પૃથ્વીકાયિક જીનો વિનાશ થાય છે ?
આ પ્રશ્નને સૂત્રકાર આ પ્રમાણે ઉત્તર આપે છે–પૃથ્વી પણ જીવરૂપ જ છે. એવી આશકા કરવી જોઈએ નહીં કે પૃથ્વીને આશ્રયે જે જીવો રહેમા છે તેઓ જ જીવ રૂપ છે. મૃત્તિકા (માટી) રૂપ પૃથ્વી પણ જીવ રૂપ જ છે, એ જ પ્રમાણે અપૂકાય પણ જીવ રૂપ જ છે. એવું માનવું જોઈએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨