SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनो टोका प्र. श्रु. अ.७ उ. कुशीलवतां दोषनिरूपणम् ५५३ तीर्थकरैः कथिताः, तेहि केवलालोकलोकनेन पृथिव्यादिष्यपि जीवान दृष्ट्वा, सर्वे ते जीया एप लोकेभ्यः प्रवेदिताः। एतेषु पुरोपदिष्टेषु पृथिवी प्रभृतिजीवनिकायेषु। 'सायं' सात-सुखम् 'जाणे' जानीहि, सर्वेऽपि प्राणिनः मुखैषिणो-दुःखविरोधिनश्च भवन्तीति ज्ञात्वा, 'पडिलेह' प्रत्युपेक्षस्य, हे शिष्य कुशाग्रबुद्धथा पर्यालोचय, विचारयेति यावत् । 'एएण कायेण य आयदंडे' एतैः कार्यः ये आत्मदण्डा, एभिः कायैः पीडचमानः आत्मा स्वीय एच दण्ड यते । एतत्समारंभात् आत्मदण्डो भवति । एतेषां षिराधने कृते नाकादिगतिषु पातो भवति । ततश्चात्मा दुःखमनुमति, अत आत्मा दण्डितः। 'एएसु या विपरियासुर्विति' एतेषु च विपर्याप्समुपपान्ति, ये एतान् नन्ति ते एतेध्येय पुनर्जन्ममरज्ञान रूपी प्रकार से पृथ्वी आदि में जीवों की सत्ता देखकर उन्होंने संसार को दिखलाई है। ___ पृथ्वीकाय आदि सभी जीवनिकायों में साता को समझो अर्थात कुशाग्रबुद्धि से इसका विचार करो कि सभी प्राणी सुख के अभिलाषी और दुःख के विरोधी हैं अर्थात् छओं जीवनिकायों के जीव सुख चाहते हैं दुःख नहीं चाहते हैं। इन जीवनिकायों को दंडित करना (इनकी विराधना करना) अपनी ही आत्मा को दंडित करना है अर्थात इनकी हिंसा से आत्महिंसा (अपनी हिंसा) होती है और नरकादि गतियों में निपात होता (जाना पड़ता) है। नरकादि दुर्गतियों में आत्मा को जो दुःख भोगना पड़ता है, वही आत्मा का दण्डित होना है। जो प्राणी इन षटकायों में से किसी काय की विराधना करता है, उसे उसी काय में वारंवार जन्म मरण करना पड़ता है । अथवा विपा રૂપી પ્રકાશ વડે તેમણે પૃથ્વીકાય આદિમાં જીવનું અસ્તિત્વ જોયું છે અને સંસારના લોકો સમક્ષ તેમાં જીવ હોવાનું પ્રતિપાદન કર્યું છે. “પૃથવીકાય આદિ સમસ્ત જીવનિકાયોમાં સાતાને સમજ” આ કથનનો ભાવાર્થ એ છે કે કુશાગ્ર બુદ્ધિથી એ વાતને વિચાર કરો કે સમસ્ત જે સુખની અભિલાષા રાખે છે, કેઈને દુઃખ ગમતું નથી. છ એ છ નિકાયના જીવ સુખ ચાહે છે, તેમને કખ ગમતું નથી. આ જવનિકાયોની વિરાધના કરવી તે પિતાના આત્માને જ દંડિત કરવા બરાબર છે. એટલે કે તેમની હિંસા કરવાથી આત્મહિસા (પોતાની જ હિંસા) થાય છે અને નરકાદિ ગતિઓમાં જવું પડે છે. નરકાદિ દુર્ગતિઓમાં આત્માને જે દુઃખે ભેગવવા પડે છે, એનું નામ જ આત્માનું દ ડિત થયું છે. જે માણસ આ છે કાયના જીવો ગાંથી કઈ પણ કાયના જવની વિરાધના કરે છે. તેને એજ જીવનિકાયામાં શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy