________________
% ER
सूत्रकृताङ्गसूत्रे __ अथ सप्तमाध्ययनं प्रारभ्यतेगत षष्ठमध्ययनम्, संपति सप्तममध्ययनमारभते । षष्ठानन्तरमागमिष्यतः ससमाध्ययनस्य षष्ठेन सहायं संबन्धः, 'नाऽसंगतं विदध्यात्' इति नियमात संगति प्रदर्शनमायश्यकं भवति, अतः संवन्धोऽवश्यमेव दर्शनीयः। तथाहि-इह बतीतानन्तरेऽध्ययने भगवतस्तीर्थकरस्य श्री वर्धमानस्यामिनो गुणाः कथिताः, तादृशगुणवन्तः सुशीलाः। एतदनन्तरं तद्विपरीताः कुशीलाः ते कथ्यन्ते, तदनेन संबन्धेनाऽऽयातस्य सप्तमाऽध्ययनस्य प्रथमम् आद्यगाथाद्वयमाह'पुढयी य' इत्यादि।
सातवाँ अध्ययनछठा अध्ययन समाप्त हुआ। अब सतयाँ प्रारंभ किया जा रहा है। छठे अध्ययन के पश्चात् आने वाले सातवें अध्ययन का उसके साथ यह सम्बन्ध है। असम्बद्ध कथन या कार्य नहीं करना चाहिए, इस नियम के अनुसार संगति प्रदर्शित करना आवश्यक होता है। अतः सम्बन्ध दिखलाना चाहिए। पिछले छठे अध्ययन में भगवान् बदमान के गुणों का कथन किया गया है। वैसे गुणों से जो युक्त होते हैं, यही सुशील कहलाते हैं। उनसे जो विपरीत हैं, ये कुशीलवान होते है, उनका कथन इस अध्ययन में किया जाएगा। इस सम्बन्ध से प्रास सातवें अध्ययन की दो गाथाएँ कहते हैं-'पुढवीय आऊ' तथा एयाइं कायाई' इत्यादि।
-मध्ययन सातછઠું અધ્યયન પૂરું થયું. હવે સાતમાં અધ્યયનની શરૂઆત થાય છે. છા અધ્યયન સાથે સાતમાં અધ્યયનનો સંબંધ હવે બતાવવામાં આવે છે. અસંબદ્ધ કથન કે કાર્ય કરવું જોઈએ નહીં, આ કથન અનુસાર સંગતિ (સ બધ) પ્રદર્શિત કરવાની આવશ્યકતા રહે છે, તેથી પૂર્વ અધ્યયન સાથે આ અધ્યયનને સંબંધ પ્રકટ કરવામાં આવે છે. છઠ્ઠા અધ્યયનમાં વર્ધમાન મહાવીર પ્રભુના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું. એવાં ગુણોથી જેઓ યુક્ત હોય છે, તેમને જ સુશીલ કહેવામાં આવે છે. પરંતુ તે ગુણ કરતાં વિપરીત ગુણોથી (ષોથી) જે યુક્ત હોય છે, તેમને કુશીલ કહે છે. એવાં કુશીલ લોકેનું કથન સાતમાં અધ્યયનમાં કરવામાં આવશે. આ પ્રકારને પૂર્વ અધ્યયન સાથે સંબંધ ધરાવતા આ સાતમાં અધ્યયનની પહેલી બે ગાથા मा प्रभारी-'पुढयीय आउ०' तथा एयाई कायाई' त्या
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨