SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५४३ कादिलोकं दुःखनिदानं ज्ञात्वा, स्वरूपतः कारणतश्च ज्ञात्या, 'सव्यवारं' सर्वचारम् 'सव्यं सर्वम् 'यारिय' पारितवान-बहुशो निवारणं कृतवान् । नहि स्वयमनयस्थित स्तस्मिन् परान् व्यवस्थापयितुं समर्थों भवतीति । यावत्पर्यन्तं स्वयमिन्द्रियनिग्रहं न करोति तायदुपदिश्य परानपि इन्द्रियदमनादौ न व्यवस्थापयत्तीति स्वमनसि निश्चित्य स्वयमेव मगवता इन्द्रियाणि निगृत परस्मै उपदिष्टमिति । तदुक्तम्--- 'ब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन् परान्नाऽलं कश्चिदमयितुमदान्तः स्वयमिति । भवान्निश्चित्यैवं मनसि जगदाधाय सकलं, स्थमात्मानं तावद्दमयितु मदान्तं व्यवसितः ॥१॥ इति ॥ आर अर्थात् इहलोक और पार अर्थात् परलोक अथवा आर अर्थात् मनुष्यलोक और पार अर्थात नरकादि लोक को दुःख का कारण जान कर, उन्हें स्वरूप एवं कारणों से पहचान कर त्याग दिया था। भगवान् ने प्राणातिपात आदि पापों का स्वयं त्याग करके दूसरों को भी उस त्याग में स्थापित किया था, क्यों कि जो स्वयं उनमें स्थित न हो वह दूसरों को स्थित करने में समर्थ नहीं हो सकता। जब तक कोई स्वयं इन्द्रिय निग्रह नहीं करता तब एक उपदेश देकर दूसरों को इन्द्रिय निग्रह आदि में नियोजित नहीं कर सकता, આર' એટલે કે આ લેકને અને “પાર' એટલે કે પરલકને, અથવા “આરી એટલે મનુષ્યલકને અને “પાર” એટલે નરકાદિ લેકને દુઃખનું કારણ જાણીને, તેમના સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના કારણોનો પૂરે પૂરે ખ્યાલ આવી જવાથી, તેમાં પુનરાગમન ન કરવું પડે એવી પ્રવૃત્તિ કરીને આઠ પ્રકારનાં કર્મોને ક્ષય કને–તે નિર્વાણ પામ્યા છે. મહાવીર પ્રભુએ પ્રાણાતિપાત આદિ પાપોને પિતે ત્યાગ કર્યો હતો અને અન્ય જીવોને પણ તેને ત્યાગ કરવાને ઉપદેશ આપ્યું હતું. એ નિયમ છે કે ઉપદેશક જે વસ્તુના ત્યાગને ઉપદેશ આપતું હોય તેને, ત્યાગ પહેલાં તે તેણે જ કરવો જોઈએ. તે જ તેના ઉપદેશની અન્ય લેકે પર સારી અસર પડે છે. જ્યાં સુધી કેઈ ઉપદેશક પિતે જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે નહીં, ત્યાં સુધી અન્યને ઈન્દ્રિયનિગ્રહ આદિ કરવાનું કહેવામાં સફળ થઈ શકે નહીં. આ વાતને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy