________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५१७ मध्ये यथा-गङ्गासलिलं प्रधानम् । 'पक्खीसु' पक्षिषु मध्ये, यथा-'वेणुदेवे गरुले' वेणुदेवो द्वितीयं नाम विद्यते यस्य, इत्थंभूतो गरुडो विशिष्टः-प्राधान्यमुपगतः, एवम्-'निव्याणवाईण मिह' इह-अस्मिन् क्षेत्र निर्वागवादिनाम् , तत्र निर्वाणं मोक्षः, सिद्धिक्षेत्रम्, कर्मापनयनरूपं वा, स्वरूपतः तदुपायभूतज्ञानदर्शनचारित्रतपः प्राप्ति हेतुतो या वदितुं-प्रकाशयितुं शीलं विद्यते येषां ते निर्वाणयादिनः, तेषां निर्वाणयादिनां मध्ये 'णायपुत्ते' ज्ञातपुत्रः, ज्ञात:-क्षत्रियस्तस्य पुत्र:-श्री महावीरस्वामी तीर्थकरः प्रधानः । यथावस्थितनिर्वाणार्थपरूपापकत्वात् । यथा हस्तिषु श्रेष्ठ ऐरावतः, यथा वा वन्येषु केशरी, जलेषु गङ्गाजलम्, पक्षिषु गरुडः, तथामोक्षवादिषु आस्तिक समुदायेषु भगवान महावीर एव श्रेष्ठो नान्यः कश्चनेति ॥२१॥ जैसे पक्षियों में येणुदेव अपर नामवाला गरुड प्रधान है उसी प्रकार निर्वाणवादियों में ज्ञातपुत्र भगवान महावीर श्रेष्ठ हैं। यहाँ निर्वाण
का अर्थ है मोक्ष या सिद्धिक्षेत्र या समस्त कर्मों का क्षय अथवा निर्वाण के उपाय सम्यग्दर्शन आदि । ज्ञातवंशीय क्षत्रीय होने से भगवान 'ज्ञातपुत्र या 'नायपुत्त' कहलाते हैं । ज्ञातपुत्र भगवान महावीर ने मोक्ष के स्वरूप और साधनों का यथातथ्य प्ररूपण किया है, अतएव ये मोक्षवादियों में प्रधान कहे जाते हैं।
अभिपाय यह है कि जैसे हाथियों में ऐरावत, पशुभों में सिंह, नदियों में गंगा और पक्षियों में गरुड़ प्रधान है, उसी प्रकार निर्वाण. चादी आस्तिकों में भगवान महावीर ही श्रेष्ठ हैं, ॥२१॥ જળ શ્રેષ્ઠ ગણાય છે. પક્ષીઓમાં ગરુડ નામનું પક્ષી, કે જેનું બીજું નામ વેણદેવ છે, તે શ્રેષ્ઠ ગણાય છે. એ જ પ્રમાણે જગતના સમસ્ત નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં નિર્વાણ એટલે મોક્ષ અથવા સિદ્ધિક્ષેત્ર અથવા સમસ્ત કર્મોનો ક્ષય અથવા નિર્વાણના ઉપાય રૂપ સમ્યગ્દર્શન આદિ અર્થ ગ્રહણ :થે જઈએ ભગવાન મહાવીર જ્ઞાતવંશમાં ઉત્પન્ન થયેલા હોવાથી તેમને “જ્ઞાતપુત્ર” અથવા “નાયપુત્ત' કહેવાય છે. જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે મેક્ષના સ્વરૂપનું તથા મોક્ષપ્રાપ્તિનાં સાધનોનું યથાર્થ રૂપે પ્રતિપાદન કર્યું છે, તેથી જ તેમને શ્રેષ્ઠ મિક્ષવાદી કહેવામાં આવ્યા છે.
તાત્પર્ય એ છે કે જેમ હાથીઓમાં અરાવત, પશુઓમાં સિંહ, નદીઓનાં જળમાં ગંગાનું જળ અને પક્ષીઓમાં ગરુડ પ્રસિદ્ધ છે, એ જ પ્રમાણે નિર્વાણવાદી આરિતમાં ભગવાન મહાવીર જ શ્રેષ્ઠ છે પા૨૧
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨