________________
सूत्रकृताङ्गसूत्रे 'चंदो' चन्द्रः 'महाणुभावे' महानुभाषः -सकलजनमऽह्लादकः परमतेनस्यितया सकलतिमिरनाशकः, ताराणां मध्ये महानुभावश्चन्द्रो यथा श्रेष्ठः। 'या' यथा वा 'गंधेसु' गन्धयत्सु कोष्ठपुटादि सकलपदार्थेषु मध्ये 'चंदणं' चन्दनम् उक्तश्च
'मलये जायमाना ये सर्वे चन्दनतां गताः ।
गोशीर्ष चन्दनं जात्या सर्वत्रैव निगद्यते ॥१॥ 'सेटु' श्रेष्ठम् 'आहे' आहुः कथयन्ति, 'एव' एवमेप 'मुणीणं' मुनीनाम् , संपातज्ञानदर्शनचारित्ररत्नत्रयक्तांमध्ये 'अपडिन्नमाहु' अप्रतिज्ञम्-इहलोकपरलोकविषयकपतिज्ञारहितं-महावीरं-श्रेष्ठमाहुः-कथ पन्ति ॥१९॥ मूलम्-जहा सयंभू उदहीण सेढे, नागेसु वा धरणिर्दमाहु सैटे।
खोओदए वा रेसवेजयंते, तबोहाण मुणि वेजयंते ॥२०॥ छाया-यथा स्वयम्भू रुदधीनां श्रेष्ठो नागेषु वा धरणेन्द्रमाहुः श्रेष्ठम् ।
क्षोदोदको या रसवैजयन्तः तप उपधाने मुनि वैजयन्तः ॥२०॥ में चन्द्रमा समस्त जनों के मन को आह्लाद देने तथा परम उद्योतमय होने से महानुभाव कहा जाता है या कोष्ठ पुट आदि समस्त सुगंधवान् पदार्थों में चन्दन प्रधान कहा जाता है, कहा भी है'मलये जायमाना ये' इत्यादि।
मलय पर्वत पर जो भी उत्पन्न हो जाता है, यही चन्दन बन जाता है। गोशीर्ष चन्दन अपनी उत्तम जाति के कारण सर्वत्र प्रशंशित होता है ॥१॥
इसी प्रकार समस्त मुनियों में इह लोक परलोक संबंधी प्रतिज्ञा से रहित महावीर भगवान् सर्वश्रेष्ठ कहे जाते हैं ॥१९॥ નક્ષત્ર અને ગ્રહમાં ચન્દ્રમાને સૌથી વધારે મહાનુભાવ કહેવામાં આવે છે કારણ કે ચન્દ્રમા સમસ્ત જનેના ચિત્તને આહ્લાદ દાયક લાગે છે તથા સૌથી વધારે ઉદ્યોતમય છે), તથા જેમ કેષ્ઠ, પુટ આદિ સુગન્ધયુક્ત દ્રમાં ચન્દનને પ્રધાન (ઉત્તમ) કહેવામાં આવે છે, કહ્યું પણ છે કે'मलये जायमाना ये' त्याह
મલય પર્વત પર જે કંઈ પણ ઉત્પન્ન થાય છે, એજ ચદન બની જાય છે. શીર્ષ ચન્દન તેની ઉત્તમ જાતિને કારણે સર્વત્ર વખણાય છે, તે
એજ પ્રમાણે સમસ્ત મુનિઓમાં, આ લોક અને પરલોક સંબંધી પતિના (આકાંક્ષા) થી રહિત મહાવીર પ્રભુને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. ૧લા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૨