SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ सूत्रकृताङ्गसूत्रे ___ अन्ययार्थः- (महेसी) महर्षिभगवान् (नाणेण सीलेण य दंसणेण) ज्ञानेन शीलेन च दर्शनेन (असेसकम्म) अशेषकर्माणि (चिसोहइत्ता) विशोध्य-शोधयित्या (अणुत्तरग्गं) अनुत्तराय्या-सर्वोत्तमाम् (परम) परमां प्रधानाम् (सिद्धिं गई सिद्धिगति-मोक्षगतिम् (साइमणंतपत्ते) सादिमनन्तां प्राप्त इति ॥१७॥ टीका--तथा-असौ शैलेश्यापादित शुक्लध्यानचतुर्थ भेदानन्तरं तीर्थसंपादको महावीरः (महेसी) महर्षिः आत्यन्तिकतपश्चरणेन विशुद्धात्मा, (नाणेण) ज्ञानेन केवलारुपेन 'सीलेण' शीलेन क्षायिकेन चारित्रेण च 'दसणेण' दर्शनेन, घटत्यादिविशिष्टबोधापगाहितज्ज्ञानम् । सामान्यायबोधावगाहिदर्शनं शीलं च यथाख्यातचारित्रम् । स महर्षिः-'असेसकम्म' अशेषकर्माणि-ज्ञानावरणीयाद्यष्ट हुए अर्थात् मोक्षगति को गये 'साइमणंतपत्ते-सादिमनन्ततां प्राप्तः' जिस सिद्धि की आदि है परन्तु अन्त नहीं है ॥१७॥ अन्वयार्थ-महर्षि महावीर ने ज्ञान, शील (चारित्र) और दर्शन के द्वारा समस्त कर्मों का विशोधन क्षय करके सर्वोत्तम एवं प्रधान सिद्धि (मुक्ति) प्राप्त की। वह सिद्धि सादि और अनन्त है ॥१७॥ ___टीकार्थ-शैलेशी अवस्था में शुक्लध्यान के समुच्छिन्न क्रिया अप्रतिपाति नामक चतुर्थ पाये का अवलम्बन करने के पश्चात्, तीव्र तपश्चरण से सर्वथा विशुद्ध आत्मा वाले महर्षि महावीर ने केवलज्ञान नामक ज्ञान के द्वारा, शील अर्थात् क्षायिक चारित्र के द्वारा तथा केवलदर्शन के द्वारा शेष रहे हुए चार भयोपग्राही नाम गोत्र वेदप्रास ४२री अर्थात् मोक्षति पास 30 'साइमणंतपत्ते-सादिमनन्तां प्राप्तः' रे સિદ્ધિની આદિ છે પણ અંત નથી તેવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. તે ૧૭ સૂત્રાર્થ–ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા સમસ્ત કર્મોને ક્ષય કરીને સર્વોત્તમ (અનુત્તર) સિદ્ધિ પ્રાપ્ત કરી. તે સિદ્ધિ (દિ युत) भने भनत (तविनानी) छे. ॥१७॥ ટીકાર્થ–-શૈલેશી અવસ્થામાં શુકલધ્યાનના “સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામના ચોથા પાયાનું (ભેદનું) અવલંબન કરીને તે પછી તીવ્ર તપસ્યાઓ દ્વારા જેમને આત્મા તદ્દન વિશુદ્ધ થયે હતો એવા મહર્ષિ મહાવીરે કેવળજ્ઞાન નામના જ્ઞાન દ્વારા તથા શીલ દ્વારા–ક્ષાયિક ચારિત્રના દ્વારા, તથા કેવળદર્શન દ્વારા, બાકીના ચાર ભવગ્રાહી કર્મોને (નામ, ગોત્ર, વેદનીય અને આયુકર્મોને) ક્ષય કરીને સર્વશ્રેષ્ઠ અને પ્રધાન એવી સિદ્ધિની પ્રાપ્તિ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy