SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ सूत्रकृताङ्गसूत्रे (जाणाहि) जानीहि-हे जम्बूः ! त्वमवगच्छ ! तथा-(धिई च पेहि) धृति च प्रेक्षस्व-तस्य-भगवतः, कर्णकीलन चरणे च क्षीररन्धनाथुपसर्गा जाताः तथापि निश्चला चारित्राचलनस्वभावां धृति-धैर्यम् प्रेक्षस्व-कुशाग्रबुद्धथा पर्यालोचय । अथवा-तैः श्रमणादिभिः सुधर्मस्वामी अभिहितः यथा भवान् तस्य तीर्थकरस्य भगवतो महावीरस्य यशस्विनश्चक्षुष्पथे व्यवस्थितस्य धर्म धृति च जानाति, ततोऽस्मान् (पेहि) कथय । श्रीसुधर्मस्वामिशिष्यवर्गेभ्यः कथयति-भगवान् महावीरः सांसारिकजीवानां दुःखं जानाति, अष्टविधकर्मणां विनाशकः सदा सर्वत्रोपयोगाद (अनन्तज्ञानी तथा का ज्ञान होता है ! ऐसे भगवान के श्रुत और चारित्र रूप धर्म को जानो तथा उनके धैर्य को देखो। उनके कानों में कील ठोंके गए, पावों पर खीर पकाई गई, इत्यादि अनेक उपसर्ग होने पर भी वे चारित्र से चलायमान नहीं हुए उनके इस धैर्य का विचार करो।। __ अथवा उन श्रमणों ब्राह्मणों आदि ने सुधर्मा से कहा तुम विहार आदि में तीर्थकर भगवान् प्रभु के साथ ही विचरते थे अतः यशस्वी और चक्षुगोचर महावीर प्रभु के धर्म और धैर्य को जानते हो, अतएव हमें कहो। ___ भाव यह है श्री सुधर्मास्वामी जम्बूस्वामी आदि शिष्यवर्ग से कहते हैं-भगवान् महावीर सांसारी जीवों के दुःखों को जानते थे, अष्टविध कर्मों के विनाशक थे, सदा सर्वत्र उपयोगवान् थे, अनन्तછે. એવા મહાવીર પ્રભુના શ્રુત અને ચારિત્ર રૂ. ધર્મને જાણે અને તેમના ધયને વિચાર કરે. તેમના કાનમાં ખીલા લેવામાં આવ્યા, તથા તેમના પગ પર ખીર પકવવામાં આવી, છતાં પણ તેમણે એ બધાં ઉપસર્ગોને સમભાવ પૂર્વક સહન કર્યા. ઘરમાં ઘર ઉપસર્ગોને શૈર્યપૂર્વક સહન કરીને તેઓ સંયમના માર્ગમાં અવિચલિત રહ્યા. તેમના આ ધર્યને વિચાર કરો. અથવા તે શમણે, બ્રાહ્મણ વગેરેએ સુધર્મા સ્વામીને કહ્યું- તમે વિહાર આદિમાં મહાવીર પ્રભુની સાથે જ વિચારતા હતા. યશસ્વી અને ચક્ષુગોચર મહાવીર પ્રભુના ધર્મ અને ધયને તમે જાણે છે, તે વિષે અમને पानी १५॥ ४२।" તાત્પર્ય એ છે કે-સુધર્મા સ્વામી જબૂસ્વામી આદિ શિષ્યસમુદાયને કહે છે કે-મહાવીર પ્રભુ સંસારી જીના દુઃખને જાણતા હતા. અષ્ટવિધ કર્મોના વિનાશક હતા, સદા સર્વત્ર ઉપગવાન હતા, અનંતજ્ઞાન અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy