SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ६ उ. १ भगवतो महावीरस्य गुणवर्णनम् ४५५ हितम् (असिं) अनीदृशम् - अनन्यसदृशम् (धम्मं ) धर्म- दुर्गतिःसृतजन्तुधारकशुभस्थानस्थापकरूपम्, (साहुसमिवखयाप) साधुसमीक्षया समतया (आहु) आह-कथितवानिति ॥ सू०१ ॥ टीका - पश्चमाध्ययनषष्ठाध्ययनयोः सम्बन्धः प्रतिपादितः, अनन्तरसूत्रेण चायं सम्बन्धः तीर्थकरमतिपादितमार्गेण भ्रवमाचरन् पण्डितमरणमपेक्षते, इति बालमरणेन नरकप्राप्तिरिति अनन्तरसूत्रे कथितम् । तत्र भवति जिज्ञासा, यद् Care धर्मस्य प्रतिपादकस्वीर्यकरः कथंभूतो येनोपदिष्टोऽयं मार्गः - इत्येतत् पृष्टवन्तः - देह - (पुच्छर ) इत्यादि । अनन्तरोदितमेवंप्रकारकनरकस्वरूपं श्रुम्बा संजातवैराग्याः श्रमगब्राह्मणादयः केन प्रतिपादितमित्येतदिति सुधर्मस्वामिनम् - , करके कहा है ? 'आहु' यहाँ गाथा में जो बहुवचन का प्रयोग किया गया है सो आर्ष होने के कारण है ॥ १ ॥ सूत्र टीकार्थ- पाँचवें और छठे अध्ययन का सम्बन्ध कहा जा चुका है । प्रस्तुत सूत्र का अनन्तर सूत्र के साथ यह सम्बन्ध है । इससे पहले में कहा गया है कि साधु तीर्थकर द्वारा प्रतिपादित मार्ग पर चलता हुआ मोक्ष एवं संघम का आचरण करे और पण्डित मरण की अपेक्षा करे । बालमरण से नरक की प्राप्ति होती है । यहाँ ऐसी जिज्ञासा उत्पन्न होती है कि इस प्रकार के धर्म के प्रतिपादक तीर्थकर कैसे थे जिन्होंने इस मार्ग का उपदेश दिया है ? इस जिज्ञासा से प्रेरित होकर जो प्रश्न किया गया, उसका प्रस्तुत सूत्र में दिग्दर्शन कराया गया है। ગાથામાં આવેલ ‘બ્રાદુ’ પદમાં જે મહુવચનને પ્રયાગ કરવામાં આવ્યે છે, તે આષ હાવાને કારણે કરાચે છે. ટીકાથ—પાંચમાં અધ્યયન સાથે છઠ્ઠા અધ્યયનના કેવા સંબધ છે, તે પ્રકટ કરીને હવે સૂત્રકાર પાંચમાં અધ્યયનના છેલ્લા સૂત્ર સાથે છઠ્ઠા અધ્યયનના પહેલા સૂત્રના સબધ પ્રકટ કરે છે. છેલ્લા સૂત્રમાં એવુ પ્રતિપાદન કરવામાં આવ્યુ` કે સાધુએ તીર્થંકર દ્વારા પ્રતિપાદિત માર્ગે ચાલીને સયમનુ પાલન કરવુ જોઈએ. તેણે પતિ મરણની જ પ્રતીક્ષા કરવી જોઇએ. ખાલમરણુ દ્વારા નરક આદિ ગતિની પ્રાપ્તિ થાય છે-મેાક્ષની પ્રાપ્તિ થતી નથી, આ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરનાર તીથકર કેવાં હશે, એ જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. આ પ્રકારની જિજ્ઞાસાથી પ્રેરાઇને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તેનું આ સૂત્રમાં દિગ્દર્શન કરાવવામાં આવ્યુ છે, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy