SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ - समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. उ. ५ सू. २ नारकीयवेदनानिरूपणम् ४४३ प्रकारकाः 'फासाई' स्पर्शाः-स्पृश्यन्ते इति स्पर्शाः दशविधक्षेत्रवेदनाजनिताः दुःखविशेषाः 'निरंतर' निरन्तरं-सततम् 'फुसंति' स्पृशन्ति, एते दुःखविशेषाः दुःखयन्ति बालम् । रत्नपभायाम्-उत्कृष्टा स्थितिः सागरोपमम् , तथा-द्वितीयायां शर्करामभायां त्रीणि सागरोपमाणि, वालुकायां सप्त, पङ्कमभायां दश, धूममभायां सप्तदशः तमःमभायां द्वाविंशतिः, तमस्तमःप्रभायां सप्तमपृथिव्यां त्रयस्त्रिंशत् सागरोपमाणि उत्कृष्टा स्थिति भवति । 'हम्ममाणस्स 3' इन्यमानस्य तु पूर्वोक्त दुःखेन पीडितस्य 'ताणं ण होई' त्राणं न भवति-न कोपि तस्य रक्षको भवतीत्यर्थः अपि तु 'एगे सयं' एकाकी स्वयमेव 'दुक्खं पच्चणुहोई' दुःखं प्रत्यनुभवति, एक एव दुःखस्य भोक्ता भवति न भवति कश्चिदपि सहायकः। तदुक्तम्--- मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दोऽहं गतास्ते फलभोगिनः ॥१॥' इति ॥२२॥ दस प्रकार की क्षेत्रवेदना से उत्पन्न होने वाले दुःख निरन्तर ही भोगने पड़ते हैं । प्रथम रत्नप्रभा पृथ्वी में उत्कृष्ट स्थिति एक सागरोपम की, दूसरी शर्कराप्रभा में तीन सागरोपम की, बालुकाप्रभा में सात सागरोपम की, पंकप्रभा में दस सागरोपम की, धूमप्रभा में सतरह साग रोपम की, तमःप्रभा में बाईस सागरोपम की और सातवीं तमस्तमा प्रभा में तेंतीस सागरोपम की है । जब नारकजीव मारा पीटा जाता है तो कोई उसका रक्षक नहीं होता। वह अकेला ही दुःख का अनुभव करता है । उस समय जीव ऐसा विचार करता है कहा भी है-'मया परिजनस्यार्थे' इत्यादि। હોય છે, તે કારણે તેમને પૂર્વવર્ણિત દસ પ્રકારની ક્ષેત્રવેદનાઓને ઘણા લાંબા સમય સુધી અનુભવ કરવો પડે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં નારકની પર્યાયે ઉત્પન્ન થયેલા જીવોની ઉત્કૃષ્ટસ્થિતિ એક સાગરોપમની છે. બીજી શર્કરામભા પૃથ્વીમાં ત્રણ સાગરોપમની, ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં સાત સાગરોપમની, ચેથી પંક પ્રભા પૃથ્વીમાં દસ સાગરોપમની, પાંચમી ધૂમપ્રભામાં સત્તર સાગરોપમની, છક્કી તમ પ્રભામાં બાવીસ સાગરોપમની અને સાતમી તમસ્તમઃપ્રભામાં તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. નરકમાં પરમધામિકે દ્વારા નારકને જ્યારે મારવામાં આવે છે, ત્યારે તેમનું રક્ષણ કરનાર ત્યાં કઈ પણ હતું નથી. તે એક જ દુઃખનું વદન કરે છે. નરકમાં અસહ્ય યાતનાઓ અનુભવતે જીવ ત્યારે આ પ્રમાણે વિચાર કરે છે'मया परिजनस्याथे' त्यादि-- શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy