________________
४३६
सूत्रकृताङ्गसूत्रे
टीका - 'समुग्गरे' समुद्गराणि मुद्गरेण सहितानि 'मुसले' मुसलानि, ते नरकपालाः समुद्गराणि मुसलानि 'गहेतुं' गृहीत्वा 'पुत्रमरी' पूर्वभवसंजाता शत्रव इव 'सरोस' सरोषं - रोषयुक्तं यथा भवेत्तथा । णमिति वाक्पालंकारे । 'भजंति' भजन्ति - चूर्णी कुर्वन्ति नारकिजीवानामंगानि त्रुटचन्ति । 'भिन्नदेहा' भिन्नदेहाः - विदारितदेहाः 'ते' ते नारकिजीवाः 'रुहिरं' रुधिरं रक्तम् ' वर्मता' वमन्तः- स्वावयवेभ्यो रुधिराणि उद्भिरन्तः 'ओमुद्धगा' अवमूर्द्धानः सन्तः 'धरणितले' पृथिव्याम् 'डंति' पतन्ति परमाधार्मिकाः शत्रव इव समुद्गरमुसलान्यादाय तत्महारेण नारकिजीवशरीरं चूर्णयन्ति । गाढं महतदेहास्ते नारकिजीवा अधोमुखा रुधिरं स्वमुखाद्वमन्तो धरणीतले पतन्ति, इति ॥ १९ ॥
चूर करते हैं । चूर चूर हुई देहवाले नारक रुधिर को वमन करते हुए अघोशिर होकर पृथ्वीतल पर जा गिरते हैं ॥ १९ ॥
टीकार्थ -- परमाधार्मिक मुद्गरसहित भूसल ग्रहण करके पूर्वभव के वैरी के जैसे अथवा पूर्वभव के शत्रु नारक आपस में एक एक दूसरे को रोष के साथ चूर चूर कर देते हैं अर्थात् उनके अंगों को तोड देते हैं। इटे हुए देहवाले वे नारकजीव रुधिर को वमन करते हैं उनके अंग अंग से रक्त बहता है । वे अधोशिर होकर धरती पर गिरते हैं ।
आशय यह है कि परमाधार्मिक शत्रु के समान मुदूगर के साथ मूसल लेकर उसके प्रहार से नारकियों के शरीर को चूर्णित कर देते हैं ।
સૂરે ચૂરા કરી નાંખે છે, આ પ્રકારે જેમનું શરીર છિન્નભિન્ન કરી નાખવામાં આવ્યુ' છે એવા નાકા લેાહીની ઉલટી કરતાં કરતાં ઊંધે માથે જમીન પર પડી જાય છે. ૧૯૫
ટીકા-જાણે કે પૂર્વભવના દુશ્મના હાય એવી રીતે પરમાધામિકા નારકાનાં શરીર પર મગદળ અને મૂસળના પ્રહારો કરે છે. અથવા નારકા પૂર્વભવનુ વેર વાળવાને માટે એકખીજાના ઉપર આક્રમણ કરીને એક ખીજાનાં અગા તાડી નાખે છે. આ પ્રકારના પ્રહારાને લીધે તેમના પ્રત્યેક અંગમાંથી લાહીની ધારા નીકળે છે અને તેમને લેાહીની ઉલટી પણ થાય છે આખરે શરીરની તાકાત ખૂટી જવાને કારણે તે ઊધે માથે ભૂમિતલ પર પડી જાય છે.
મા કથનના ભાવાથ એ છે કે પરમાધાર્મિક દુશ્મનાની જેમ તેમને મૂસળ, મગદળ આદિ વડે મારી મારીને તેમનાં શરીરના ચૂરે પૂરા કરી
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨