________________
४२०
सूत्रकृताङ्गसूत्रे
टीका- 'ते' ते परमाधार्मिकाः 'महंतीउ' महती: 'चिया' चिता: । 'समारभित्ता' समारभ्य सम्यक संपाद्य 'कल' करुणम् 'रसंतं' शब्दायमानम्, तं पापिजीवम् । 'छन्भंति' क्षिपन्ति तादृशचितायां तं नारकिजीवं समाक्षिपन्ति । सच- ' असा हुकम्मा' असाधुकर्मा पापिजीवः 'आवहृती' आवर्त्तते, चितायां परमधार्मिकैर्यदा प्रक्षिप्यते तदा तन्मध्यपतितः सन् द्रवीभवति 'जहा' यथा 'जोइमज्झे' ज्योतिर्मध्ये 'पडियं' पतितम् । 'सप्पी' सर्पिः घृतादिकम्, द्रवी भवति, तथैव तादृशचितामध्ये पतितः पापी द्रवीभूतो भवति ।
परमाsधार्मिकाः चितां महतीं निर्माय तन्मध्ये रुदन्तमपि नारकिजीवं क्षिपन्ति । क्षेवणानन्तरं ते अग्नौ पतितं घृतमिव द्रवीभवन्ति । द्रवीभूता अपि वह पापी जीव उसी प्रकार पिघल जाता है, जिस प्रकार अग्नि में पडा हुआ घृत पिघल जाता है ॥१२॥
टीकार्थ- वे परमाधार्मिक महती चिताएँ बनाकर करुणोत्पादक रुदन करते हुए पापी जीव को उस चिता में फेंक देते हैं । जब परमाधार्मिक नारक को चिता में फेंकते हैं तो उसमें पड़कर वह पिघल जाता है, जैसे आग में डाला हुआ घी पिघल जाता है ।
आशय यह है - परमाधार्मिक बडी सी चिता का निर्माण करके रुदन करते हुए नारक को उसमें झौंक देते हैं । अग्नि में पडकर वह घृत की भांति पिघल जाता है। मगर पिघल जाने पर भी वे मरते नहीं, वरन् पूर्वकृत कर्म का फल भोगने के लिये जीवित ही रहते हैं ।
ઘી પીગળી જાય છે. એજ પ્રમાણે તે ચિતાએમાં ફેકવામાં આવેલાં નાર કાનાં શરીર પીગળી જાય છે. ૫૧૨।
ટીકા પરમાધામિક અસુરા માટી મેટી ચિતાએ પ્રકટાવીને, કા જનક રુદન કરતાં તે નારકાને તેમાં ફેકી દે છે. તે ચિતામાં ફૂંકાયેલા નારકાની દશા અગ્નિમાં હામેલા ઘી જેવી થાય છે. તેએ તે અગ્નિમાં શ્રીની જેમ પીગળી જાય છે-બળીને ભસ્મ થઈ જાય છે.
આ કથનના ભાવાથ એ છે કે પરમાધમિકા માટી મેાટી ચિતાનું નિર્માણ કરીને તે પાપી જીવાને તે ચિતાએમાં ફ્રેંકી દે છે, પ્રજવલિત આગમાં ફૂંકાયેલા તે નારકાનાં શરીર ખળી જવાથી તેમને અસહ્ય પીડા થાય છે, તે કારણે તેઓ કરૂણાજનક ચિત્કાર કરે છે. જેમ અગ્નિમાં હામાચેલુ શ્રી પીગળી જાય છે, એજ પ્રમાણે તેમનાં શરીરા પણ તે અગ્નિમાં પીગળી જાય છે, છતાં પણ તેએ મરતાં નથી. પૂર્વીકૃત કર્યાંનુ ફળ પૂરેપૂર"
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨