________________
४००
सूत्रकृताङ्गसूत्रे ग्रभागप्रेरिताः 'तत्तजुगेसु' तप्तयुगेषु-तारितस्थांगेषु 'जुत्ता युक्ताः तत्र-बलीबर्द इव नियुक्ता नैरपिकाः । 'कलुण' करुणे-सकरुणं यथा स्यात्तथा 'यणंति' स्तनन्ति शब्दं कुर्वन्ति । अतिदीनवचनानि मुखात् उच्चैः निष्काशयन्तीत्यर्थ यथा दली वर्द रथे नियोजयति तथा ते परमाधार्मिका तान् नारकान् तप्तरथयुगेषु संयोज्य तप्ततीक्ष्णवाणाग्रभागेन प्रेरयन्ति ततस्ते महता शब्देन रारटंतीति भावः ॥४॥ मूलम्-बाला बेला भूमिमणुक्कमंता पैविज्जलं लोहेपहं व तत्तं । जंसिऽभिदुग्गसि पर्वजमाणा पेसेवे दंडेहि पुरा करति ॥५॥ छाया-बालाः बलाद्भूमिमनुकाम्यप्राणाः प्रदीप्तजलां लोह पथमिव तप्ताम् ।
यस्मिन्नभिदुर्गे प्रपद्यमानाः प्रेष्यानिव दण्डैः पुरः कुर्वन्ति ॥५॥ निक अस्तुर नारक जीवों को चलाते हैं । उस पर चलने से वे बुरी तरह जलते है तो ऐसे चिल्लाते हैं कि करुणा उपजती है ! फिर उन्हें खूब तपे हुवे रथ के जुए (जूड़े) में जोत दिया जाता है और इषु अर्थात् तीखी नोक वाली आर चुभोई जाती है । वे नारकी उसमें बैलो के जैसे जोते जाते है । उस समय भी वे अत्यन्त दीनतापूर्ण ध्वनि करते हैं।
तात्पर्य यह है कि जैसे रथ में बैल को जोता जाता है, उसी प्रकार परमाधार्मिक उन नारकों को तपे हुए रथ के जुए में जोतकर ऊपर से तपे हुए तीक्ष्ण आर की नोंक से प्रेरित करते हैं । उस समय वे जोर से चीखते-चिल्लाते हैं । ४॥
તે ચીસો પાડે છે કે ભલ ભલાના હૃદયમાં કરુણા ઉત્પન્ન થાય છે. વળી તેઓ તેમને રથના ખૂબ જ તપાવેલા ધંસરામાં સાથે જોડીને તીક્ષણ અણુ વાળી આર ભેંકીને બળદની જેમ તેમની પાસે રથ ખેંચાવે છે. આ અસહ્યા વેદનાને કારણે તેઓ કરુણાજનક ચીસે પાડે છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે જેવી રીતે રથના ધસરા સાથે બળદોને જોડવામાં આવે છે, એ જ રીતે પરમધામિકે નારકને ધંસરામાં જોડે છે. તે ધસરાને તપાવીને ખૂબ જ ગરમ કરેલાં હોય છે. જેમ બળદેને પરેણાની આપ લે કીને ચલાવવામાં આવે છે, તેમ નારકેને પરોણાની તીક્ષણ અને ગરમ આર ભોંકીને ચલાવવામાં આવે છે. આ દુઃખ અસહૃા થઈ પડવાથી તે કરુણાજનક ચીસે પાડે છે. કા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨