SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ३८८ सूत्रकृताङ्गसूत्रे शियन्ते । परदारिकाणां वृषणोच्छेदः क्रियन्ते । तथा महापरिग्रहारंभवतां क्रोधमायामानलोभिनां च क्रोधादि कार्य स्मारयित्वा तादृशमेव दुःखमुत्पाद्यते । तस्मात् सम्यगुक्तम्-यथावृत्तं कर्म तादृग् एव तत्कर्मविपाकाऽऽपादितो भारः इति ॥२६॥ मूलम्-समन्जिणित्ता केलसं अजा ईटेहि कंतेहि य विप्पहणा। ते देखिभगंधे कसिणेय फाले कम्मोवगा कुणिमे आवसंति त्तिबेमि ॥२७॥ छाया-समय कलुषमनार्या इष्टैः कान्तैश्च विभहीनाः। ते दुरभिगन्धे कृत्स्ने च स्पर्श कर्मोपगाः कुणिमे आवसन्ति । इति ब्रवीमि ॥२७॥ भेदन किया जाता है । परकीय द्रव्य का अपहरण करने वालों के अंग काटे जाते हैं । परस्त्रीगामियों के अण्डकोष उखाड लिये जाते हैं। महारंभ और महापरिग्रह वालों को तथा क्रोध, मान, माया और लोभ करने वालों को उनके दोषों का स्मरण करवाकर उन्हीं के अनु रूप दुःख उत्पन्न किये जाते हैं । अतएव ठीक ही कहा है कि जैसा कर्म किया गया है, तदनुरूप ही उस कर्म के विपाक से उत्पन्न भार (कष्ट) सहन करना पडता है ॥२६॥ 'समज्जिणित्ता' इत्यादि । शब्दार्थ-'अणज्जा-अनार्याः' प्राणातिपात आदि क्रूर कर्म करने वाले अनार्य पुरुष 'कलुसं-कलुषम्' पाप को 'समजिजणित्ता-समय उपाએજ પ્રકારે નારકના ભવમાં તેમનાં શરીરનું છેદન-ભેદન કરવામાં આવે છે. - એ પૂર્વભવમાં મૃષાવાદનું સેવન કર્યું હોય છે, તેમને પરમધામિક અસુરે તે મૃષાવાદનું સ્મરણ કરાવીને તેમની જીભ કાપી નાખે છે. પારકાં દ્રવ્યનું અપહરણ કરનારા છનાં અંગે કાપી નાખવામાં આવે છે. પરસ્ત્રી સાથે કામભેગનું સેવન કરનાર છના અંડકેષ ખેંચી કાઢવામાં આવે છે. મહારંભ, મહાપરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લેભ કરનારા જીવોને તેમના દેનું સમરણ કરાવીને તે દેને અનુરૂપ યાતનાઓ આપવામાં આવે છે, તેથી જ સૂત્રકારે આ પ્રકારનું જે કથન કર્યું છે, તે યથાર્થ જ છે-જે જીવે જેવા કર્મ કર્યા હોય, તેને અનુરૂપ-તે કર્મના વિપાક જનિત-ભાર (કચ્છ) તેને સહન કરવું જ પડે છે. એટલે કે કરેલાં કર્મોનાં ફળ દરેક જીવે અવશ્ય ભેગવવા જ પડે છે. ૨૬ 'समज्जिणिचा' त्याहि सहाय-'अणज्जा-अनार्याः' प्रातिपात वगैरे २ ४ ४२११ाणा मनाय पुरुष 'कलुसं-कलुषम्' पाने 'समज्जिणित्ता-समय पान शन શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy