________________
३२२
सूत्रकृताङ्गसूत्रे मनसा वचसा कायेन (सवफाससहे अणगारे) सर्वस्पर्शसहोऽनगारो भवतीति स्त्रीपरिषहविजेता सर्वपरिषहजेताऽनगारो भवतीति ॥२१॥ __टीका-'मुविसुद्धलेसे' सुविशुद्धलेश्यः सुविशेषेण विशु दास्यादि संपर्कराहित्येन निष्कलंका लेश्या अन्तःकरणवृत्तिर्यस्य स सुविशुद्धलेश्यः, 'मेहावी' मेधावी-मर्यादावर्तीसाधुः, 'परकिरियं' पर क्रिया परस्मै स्त्रीपशुपुत्रादिभ्यः क्रिया इति परक्रिया, तादृशीं परक्रियाम् 'नाणी' ज्ञानी-शास्त्रगुरुसेवादिकरणात् विदितवेद्यः 'वज्जए' वर्जयेत्-परिहरेत् । कदाचिदपि पक्रियां न कुर्यात् । मनवचन काय से त्याग करे । सर्व स्पर्टी को सहन करनेवाला ही अनगार कहलाता है। जो अनगार परिषह स्त्री का विजेता होता है, वह समस्त परीषहों का विजेता होता है ॥२१॥
टीकार्थ-साधुओं का जो कर्तव्य है अब उसका उपदेश करते हैंजिसकी लेश्या अर्थात् अन्तःकरण की वृत्ति स्त्रीसम्पर्क आदि से रहित होने के कारण अत्यन्त विशुद्ध निर्मल है, जो मेघावी अर्थात् शास्त्रीय मर्यादा में स्थित है और जो ज्ञानी है अर्थात् जिसने शास्त्र एवं गुरु के सेवन आदि द्वारा जानने योग्य तत्त्व को जान लिया है, ऐसा साधु परक्रिया न करे । विषयोपभोग या आरम्भ आदि करके दूसरे के उपकार के लिये की जानेवाली अथवा दूसरे के द्वारा अपने लिए कराई जानेवाली मदन आदि क्रिया परक्रिया कहलाती है साधु ऐसी परक्रिया कदापि न करे। જોઈએ. ગમે તે પ્રકારના સ્પર્શને (પરીવહોને) સહન કરનારને જ અણગાર કહેવાય છે. જે અણગાર સ્ત્રીપરીષહને જીતી શકે છે, તે સમસ્ત પરીષહેને પણ જીતી શકે છે. ૨૧
ટકા_સત્રકાર સાધુઓને જે કતવ્ય છે, તે પ્રકટ કરે–સ્ત્રીસંપર્ક આદિથી રહિત હોવાને કારણે જેની લેણ્યા (અન્તઃકરણની વૃત્તિ) અત્યન્તા વિશુદ્ધ (નિમેંળ) છે, જે મેધાવી-શાસ્ત્રીય મર્યાદામાં સ્થિત-છે અને જે જ્ઞાની છે, એટલે કે જેણે શાસ્ત્રના અધ્યયન દ્વારા અને ગુરુસેવા આદિ દ્વારા જાણવા એગ્ય તાવને જાણી લીધું છે, એવા સાધુએ પરક્રિયા કરવી જોઈએ નહીં. વિષપભોગ અથવા આરંભ આદિ કરીને બીજાના પર ઉપકાર કરવાને માટે જે ક્રિયા કરવામાં આવે છે તેને પરક્રિયા કહે છે. અથવા બીજા કા દ્વારા જે ચરણચંપી, મર્દન આદિ પરિચય કરાવવામાં આવે છે. તેને પરક્રિયા કહે છે. સાધુએ એવી પરક્રિયા કદાપિ કરવી જોઈએ નહીં,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨