SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र.अ. अ. ४ उ. २ स्खलितचारित्रस्य कमवन्धनि० ३१५ एतादृशं कर्म कृतम् , क्रियते करिष्यते चाऽधुना पश्चाद्वा कथम्भूतास्ते ? तत्राह'भोगत्थाए' भोगार्थाय-भोगकृते-कामभोगार्थिनामैहिकामुहिमकापायमपलो. च्य 'जेऽभियावन्ना' येऽभ्यापन्नाः, अभि-आभिमुख्येन-भोगानुकूल्येन आपना, व्यवस्थिताः सावधकर्माऽनुष्ठाने प्रतिपन्ना गृद्धिभावमुपगतास्ते पूर्व कृतवन्त इति तथा सम्पति कालेऽपि ये रागान्धाः पुरुषास्ते 'दासे मिइव पेसे चा' दासो मृग इस प्रेष्य इस वा सायद्य कर्मानुष्ठानेऽपि स्त्रीवशीकृताः पुरुषाः गमनागमनरूपनियोज्यकर्मणि नियोजिता दासबद्भवंति। तथा-पाशबद्धा मृगा इच परवशा भयन्ति-स्त्रीवशा भवन्ति । भोजनादिक्रियाकलापमपि कत्तु न लभन्ते । कदाचिच क्रयक्रीतदासयत् भेष्याः सन्तः वर्चशोधनादिक्रियायमपि नियोजिता भवति । स्त्रीवशीभूतः पुरुषः पमुभूतेव' पशुभूत स, विवेकाऽभावेन हिताहितकमणि पशु प्राय इव भवति । अथवा 'से न वा केई' स न बा कश्चित्-स्त्रीरइचशः पुरुषो दासमृग-पशु-प्रेष्येभ्योऽपि जघन्यत्वात् न कश्चित् । सर्वाऽधमत्यात तस्य सदशाः में कर रहे हैं और करेंगे भी। जो कामभोग के अभिलाषी हैं जो इस लोक संबंधी और परलोक संबंधी दुःखों का विचार न करके कामभोगी के अनुकूल ही प्रवृत्ति करते हैं, वे सावद्य कर्मों का अनुष्ठान करते हैं। उन्हों ने ऐसा किया है, संपति कालमें भी जो रागान्ध हैं ये दास एवं मृग के समान होते हैं-वे स्त्री रागान्ध पुरुष गमन आगमन आदि कार्यों में दास के समान मियुक्त किये जाते हैं। वे पाशबद्ध मृगों के समान पराधीन हो जाते हैं। शान्ति के साथ भोजन आदि क्रिया भी नहीं कर पाते। कभी कभी तो खरीदे हुए दास के समान वे मल शुद्धि के काम में भी नियोजित किये जाते हैं। उनका हिताहित का विवेक नष्ट हो जाता है, अतएव पशु के साथ उनकी तुलना की जा सकती है। अथया स्त्री के अधीन પણ કરશે. કે જેએ કામમાં આસક્ત છે, હમણાં પણ જેઓ આલેક અને પરલેકનાં દુબેને વિચાર કર્યા વિના કામોમાં લીન રહે છે. તેઓ સાવધ કર્મોનું જ સેવન કર્યા કરે છે એટલું જ નહીં પણ તેઓ દાસ અને મૃગના જેવાં હોય છે. સ્ત્રીમાં આસક્ત થયેલા તે પુરુષ સ્ત્રીની ગમે તે પ્રકારની આજ્ઞાનું પાલન કરતા હોય છે, તેથી તેમને દાસસમાન કહ્યા છે. તેમની દશા જાળમાં ફસાયેલા મૃગ જેવી હોય છે. તેઓ એટલા બધા પરાધીન બની ગયા હોય છે કે તેમને શાતિથી ખાવાનું કે શયન કરવાનું પણ મળતું નથી. કઈ કઈ વાર તે ખરીદેલા દાસની જેમ કપડાં ધોવા આદિ મળશુદ્ધિનું કામ પણ તેમની પાસે કરાવવામાં આવે છે. તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ હોય છે, તેથી તેમને પશુસમાન કહેવામાં આવ્યા છે. અથવા સ્ત્રીને અધીન થયેલા પુરુષો શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy