________________
२६०
सूत्रकृताङ्गसूत्रे स्त्री । तदुक्तं कामशास्त्रे
'दुह्यं हृदयं यथैव वदनं यदर्पणान्तर्गतं, भावः पर्वतमार्गदुर्गविषमः स्त्रीणां न विज्ञायते । चित्तं पुष्करपत्रतोयतरलं नैकत्र संतिष्ठते
नार्यों नाम विषांकुरैरिव लता दोषैः समं वर्धिताः॥१॥' इत्यादि ॥२३॥ मूलम्-अन्नं मणेण चिंतेति वार्यों अन्नं च कम्मुणा अन्नं । ___ तंम्हा ण सदेह भिक्खू बहुमायाओ इथिओ गच्च२४॥ छाया--अन्यन्मनसा चिन्तयन्ति वाचाऽन्यच्च कर्मणाऽन्यत् ।
तस्मान्न श्रद्दधीत भिक्षुः बहुमायाः स्त्रियो ज्ञात्वा ॥२४॥ समान चंचल होता है । वह एक जगह पर स्थिर नहीं रहता । अधिक क्या कहा जाय स्त्री दोषयुक्त विषलता के समान होती है । कामशास्त्र में कहा है-'दुर्गाह्य हृदयं यथैव वदनं यदर्पणान्तर्गतं'
'स्त्रियों का हृदय उसी प्रकार दुर्गाह्य होता है जैसे दर्पण में प्रतिविम्बित मुख । उनका भाव पर्वत संबंधी मार्ग के समान विषम होता है, उसका पता लगाना कठिन है। उनका चित्त कमल के पत्र पर स्थित जल के समान तरल (चंचल) होता है । वह एक स्थान पर स्थिर नहीं रहता। इस प्रकार नारी संयमियों के लिये दोषों से युक्त विष की लता के समान है ॥२३॥
शब्दार्थ--'मणेण-मनसा' स्त्रिां मन से 'अन्नं-अन्यत्' दूसरा 'चिंतेति-चिन्तयन्ति' सोचती हैं 'वाया-वचसा' वाणी से 'अन्न-अन्यद् રહેલા જળબિન્દુના સમાન ચંચળ હોય છે. તે કદી એક જ વસ્તુમાં સ્થિર २हेतु नथी. मधिर शु !
સ્ત્રી વિષલતા સમાન દેષયુક્ત હોય છે. કામશાસ્ત્રમાં પણ સ્ત્રિઓ વિષે से घुछ है-'दुह्यं हृदयं यथैव वदनं यदर्पणान्तर्गतं' प्रत्याहि
જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબિત મુખ દુર્વાહ્ય હોય છે, એજ પ્રમાણે સ્ત્રિઓનું હૃદય પણ દુર્વાહ્ય હોય છે, તેમના મનેભા પર્વતીય માર્ગના સમાન વિષમ હોય છે, તેથી તે ભાવને સમજવાનું દુષ્કર બની જાય છે. તેનું ચિત્ત કમલપત્ર પર સ્થિત જલને સમાન તરલ (ચંચળ) હોય છે, તેથી તે એક જ સ્થાન પર સ્થિર રહેતું નથી. તેથી જ નારીઓનો સમાગમ સંયમી પુરુષોને માટે દેથી યુક્ત વિષલતા સમાન સમજે. ર૩
शहा--'मणेण-मनसा' खियो भनथी 'अन्न-अन्यत्' भी चितेति -चिन्तयन्ति' वियारे छ. 'वाया-वचसा क्यनयी 'अन्नं अन्यत्'
भाडे
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨