________________
--
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २५७
टीका--'पावसंतत्ता' पापसन्तप्ताः-पापेन कर्मणा संतप्ताः 'इति' इति-इह लोके इहैव जन्मनि 'कण्णनासच्छेद' कर्णनासिकाच्छेद-कर्णनासिकयोश्छेदनं कंठ च्छेदणं तितिक्खंति' कण्ठच्छेदनं तितिक्षन्ते-कण्ठच्छेदनं च तितिक्षन्ते सहन्ते । 'न य विति' न च ब्रुवते 'न पुगो काहिति' न पुनः करिष्याम इति-एवंभूतं पापानुष्ठानं न पुनः करिष्याम इति नैव वदन्ति । ऐहिकपारलौकिकयातनामनुभवन्तोऽपि तादृशदुष्कृतं कर्मभ्यो निवृत्ति नैव लभन्ते । पापिपुरुषः पापकरणे अनेकधा विविधविधंकर्णनासिकोच्छेवादिकं सहन्तोऽपि न ततो निवर्तन्ते । अहो महदाश्चर्य विचित्रं च महामोहसाम्राज्यमिति ॥२२॥ छेदन तथा कंठ का छेदन सह लेते हैं किन्तु यह नहीं कहते कि 'अब हम पुनः ऐसा नहीं करेंगे।२२।।
टीकार्थ--पापी पुरुष इसी लोक में कान और नाक का छेदन सहन कर लेते हैं, कंठ का काटा जाना भी सह लेते हैं परन्तु ऐसा नहीं कहते कि-'ऐसा पापकार्य फिर नहीं करूंगा'।
इह परलोक संवन्धी यातनाओं (दुःखों) का अनुभव करते हुए भी वे उन दुष्कृत्यों से विरत नहीं होते हैं । पापी पुरुष पार करके कान-नाक कटने आदि की विविध प्रकार की वेदना को सहन करते हुए भी उससे निवृत्त नहीं होते। आह ! कितने आश्चर्य का विषय है। महामोह का कैसा साम्राज्य है ॥२२॥ ગળાનું છેદન સહન કરી લે છે, પરંતુ “ફરી એવાં પાપકર્મો હું નહીં કરું, એવું કહેતા નથી. ૨૨
ટીકાર્થ–પાપી લોક (કામાગ્નિથી તમ કામા પુરુષો) આ લોકમાં ગમે તેવાં કષ્ટ સહન કરી લે છે–તેમના કાન, નાક આદિ છેરવામાં આવે અથવા તેમનું ગળું કાપી નાખવામાં આવે, તે પણ સહન કરી લે છે, પરંતુ હું હવે કદી પણ આવું પાપકર્મ નહીં કરું,” એવું વચન ઉચ્ચારતા નથી
આ લેક અને પરલેક સંબંધી યાતનાઓનો અનુભવ કરવા છતાં પણ કામાન્ય માણસ અબ્રહ્મના સેવનરૂપ દુકૃત્યથી નિવૃત્ત થતા નથી. પાપી પુરુષ કાન, નાક આદિ અંગેના છેદનથી સહવી પડતી વેદનાઓ સહન કરવાનું પસન્દ કરે છે, પણ પાપકર્મોથી નિવૃત્ત થવાનું પસન્દ કરતા નથી. આ વાત કેવી આશ્ચર્યજનક છે! મહામહનું કેવું સામ્રાજ્ય વ્યાપેલું છેપરરા
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨