SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ सूत्रकृताङ्गसूत्रे (धुवमग्गमेव पवयंति) ध्रुवमार्गमेव प्रवदन्ति-मदनुष्ठितमार्ग एव मोक्षमापक इति कथयन्ति (वाया वीरियं कुसीलाणं) वाचा वीर्य कुशीलानाम्-कुशीला वचने एव सामर्थ्यवन्तो भवन्ति न तु कर्मानुष्ठाने इति ॥१७॥ टीका-'बहवे' बहवः पुरुषाः 'एगे' केचन 'गिहाई अवहट्टु' गृहाणि परित्यज्य, प्रव्रज्यां गृहीत्वा, पुनः 'मिस्सीभावं पत्थुया' मिश्रीभावं प्रस्तुता-माता=देशतः साधवः देशतश्च गृहस्थाः । न वा सर्वथा साधवः न वा सर्वथा गृहस्थाः किन्तु मध्यममार्गमाश्रिताः, एवंभूतास्ते 'धुवमग्गमेव पवयंति' ध्रुवमार्गमेव प्रवदन्ति ध्रुनो मोक्षः संयमो वा तं प्रवदन्ति, अस्मदनुष्ठितमार्ग एव मोक्षमार्ग इति कथयन्ति (वाया वीरियं कुसीलाणं) वाचा वीर्य कुशीलानाम् कुशीलव्यवहार करते हैं । वे दावा करते हैं कि हमारे द्वारा आचीर्ण मार्ग ही मोक्षप्रापक है किन्तु कुशीलजन वचन के ही वीर होते हैं कर्म (क्रिया) में वीर नहीं होते ॥१७॥ टीकार्थ-बहुतेरे जन घर त्याग कर अर्थात् प्रवज्या स्वीकार करके साधु और गृहस्थ का मिला-जुला आचरण करते हैं । कुछ क्रियाएँ साधुकी और कुछ गृहस्थ की करते हैं । वे न पूर्णरूपसे साधु हैं, न पूरे गृहस्थ ही। दोनों के मध्य के मार्ग को अपनाते हैं । उनका यह कहना होता है कि हम जो कहते या करते हैं, वही मोक्ष का मार्ग है । किन्तु कुशीलों का वीर्य (पराक्रम) वचन में ही होता है अर्थात् अवसन, पार्श्वस्थ, संसक्त, यथाछन्द तथा कुशील, यह पांच प्रकार के शिथिला. चारी वचन व्यवहार में ही चतुर होते हैं, धर्मानुष्ठान में नहीं। अपने आचीर्ण मार्ग को ही वे संयम और मोक्ष का मार्ग कहते हैं। वे મિશ્રિત વ્યવહાર આચરતા હોય છે. તેઓ એવો દાવો કરે છે કે અમે જે માર્ગને અનુસરી રહ્યા છીએ, તે માર્ગનું અનુસરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ કુશીલ માણસો વાણીશૂરા જ હોય છે-તેઓ કર્મમાં (ક્રિયામાંઆચરણમાં) શૂર લેતા નથી. ૧ળા ટીકાર્થ–ઘણા લેકે ઘરનો ત્યાગ કરીને એટલે કે દીક્ષા અંગીકાર કરીને સાધુ અને ગૃહસ્થના જેવું–બનેને મિશ્રિત વ્યવહાર જેવું આચરણ કરે છે–તેઓ કેટલીક સાધુની ક્રિયાઓનું પાલન કરે છે અને તેમની કેટલીક ક્રિયાએ ગૃહસ્થના જેવી જ હોય છે. તેથી તેઓ પૂરા સાધુ પણ નથી અને પૂરા ગૃહસ્થ પણ નથી, પરંતુ બનેની મધ્યના માર્ગને અપનાવે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે અમે જે કહીએ છીએ અથવા કરીએ છીએ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy