________________
१२
सूत्रकृताङ्गसूत्रे ___टीका--'गिम्हाहितावेणं' ग्रीष्माभितापेन-ग्रीष्ममासस्य ज्येष्ठमासादेः अभितापेनाऽतिशयितोष्णस्पर्शन 'पुढे स्पृष्टःपर्श प्राप्तः पुरुषः 'विमणे' विमनाः विखिन्नान्तःकरणः 'मुपिवासिए' सुपिपासितः अतिशयितपिपासया क्लान्तः दीनो भवति । 'तस्थ' तत्र ग्रीष्मसमये उष्णपरीषहं प्राप्ताः, 'मंदा' मन्दाः जडाः 'विसीयंति' विषीदन्ति, विषादमनुभवन्ति, 'जहा' यथा येन प्रकारेण 'मच्छा' मत्स्याः 'अपोदये' अल्पोदके स्वल्पे जले विषादमनुभवन्ति । यथाऽल्पजले मत्स्याः दुःखिनो भवन्ति, तथोष्णपरिषहेण मन्दाः दुःखभाजो भवन्ति ॥५॥
संमति भिक्षापरीषहमधिकृत्य मूत्रकारो ब्रूते-'सयादत्तेसणा' इत्यादि । मूलम्-सया दत्तेसणा दुक्खा जायणा दुप्पणोल्लिया।
कम्मत्ता दुब्भगा चेव इच्चाहंसु पुढो जणा ॥६॥ छाया--सदा दत्तैषणा दुःखं याचा दुष्प्रणोद्या ।
कर्मार्ता दुर्भगाश्चैवेत्येवमाहुः पृथग् जनाः ॥६॥ __टीकार्थ-ग्रीष्म के ताप से अर्थात् ज्येष्ठ मास आदि में तीव्र गर्मी के स्पर्श से पुरुष खिन्न मन हो जाता है और तेज प्यास लगने से दीन बन जाता है। उस ग्रीष्म के समय में उष्ण परीषह को प्राप्त कायर जनविषाद का अनुभव करते हैं। जैसे जल के अभाव में या अत्यल्प जल में मत्स्य दुःखी होते हैं । अर्थात् जैसे अल्प जल में मत्स्य दुःख से छटपटाते हैं, उसी प्रकार उष्ण परीषह से कायर साधु दुःखी होते हैं ॥५॥
ટીકાર્ચ–ગ્રીષ્મ ઋતુમાં-વૈશાખ અને જેઠ માસમાં-જ્યારે અસહ્ય ગરમી પડે છે. ત્યારે તેનાથી ત્રાસીને સાધુઓ મનમાં ઉદ્વેગને અનુભવ કરે છે. ઉણુતાને કારણે તીવ્ર તૃષાનો અનુભવ કરવાનો પ્રસંગ આવે ત્યારે તેવા સાધુઓ વ્યાકુળ થઈ જાય છે. એટલે કે ઉષ્ણુ પરીષહ સહન કરવાનો પ્રસંગ આવે, ત્યારે કાયર સાધુઓ વિષાદ અનુભવે છે. તેમની સ્થિતિ કેવી થાય છે, તે સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કર્યું છે. જેમ પાણી વિના અથવા અલ૫ પાણીમાં માછલી તરફડે છે, એ જ પ્રમાણે ઉષ્ણુપરીષહ આવી પડતાં કાયર સાધુ વિષાદ અનુભવે છે. પાન
वे सूत्र४२ लिखापरीषतुं नि३५५ रे छे.---'सया दत्तेसणा' त्या
सहाय- दत्तेसणा-दत्तैषणा' मन्यन an aधेस परतुने १ अन्वेषण ४२ 'दुक्खा-दुःखम्' मा ५ 'मया-सदा' नन मत सुधी अर्थात्
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર : ૨