SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ २२० सूत्रकृताङ्गसूत्र मनोवाक्कायगुप्तमपि साधुम् (एगतयं) एकतिय मेकाकिनम् (अणगारं) अनगारं साधु बध्नन्ति विचित्रहावभावेन स्त्रिय इति ॥८॥ टीका--'जहा' यथा 'निमयं' निर्भयम्-स्वभावतो भयरहितमपि 'सीह' सिंह वनराजम् 'कुणिमेणं' मांसेन-मासं दत्त्वा पासेणं' पाशेन 'बंधति' बध्नाति बधिकः, बद्ध्वा चाऽनेकप्रकारेण पीडां ददाति । एवं' एवमेवं प्रकारेण 'इत्थियाउ स्त्रियः बध्नन्ति स्ववशं कुर्वन्ति, 'संवुडं' संवृतम्-प्रशममनोवाक्काययोगयुक्तं 'एकतयं' एकाकिनं मुनिराज 'अणगारं' अनगारं साधुम् यदा संवृत्तोऽपि मनोवाक्कायैः गुप्तोपि साधुः स्त्रीणां वशमुपयाति, तदा का कथा असंवृतानामितरेषाम् । एतावता स्त्रीणामतिसामर्थ्य प्रदर्शितम् । अन्ये च परीषहाः यथा कथंचित् जेतुं शक्या अपि किन्तु स्त्री परीपहः दुःखेन जेतुं शक्यते इति ध्वनितम् इति ॥८॥ टीकार्थ--जैसे स्वभाव से ही निर्भय और इस कारण एकाकी विचरण करने वाले वनराज सिंह को मांस देकर शिकारी बन्धन में बांध लेते हैं और बांधकर अनेक पीडाएँ देते हैं, इसी प्रकार स्त्रियां मन वचन काय को गोपन कर रखने वाले एकाकी मुनि को अपने बन्धन में फंसा लेती हैं। ___ जब अपने मन वचन और काय को वशीभूत कर लेने वाला साधु भी स्त्रियों के वशीभूत हो जाता है तो अन्य असंवृत (गृहस्थजनों) का तो कहना ही क्या है ? इस कथन के द्वारा स्त्रियों के सामर्थ्य का अतिशय प्रदर्शित किया गया है और यह भी सूचित किया गया है कि अन्य परीषह तो किसी प्रकार सहन भी किये जा सकते हैं मगर स्त्री परीषह को जीतना अत्यन्त कठिन है ।।८॥ ટીકાર્થસિંહ નિર્ભય હોવાને કારણે વનમાં એક વિચરણ કર્યા કરતો હોય છે. એવા વનરાજ સિંહને માંસ વડે લલચાવીને શિકારી જાળમાં ફસાવે છે, અને તેમાં ફસાયેલા સિંહને અનેક પ્રકારે પીડા પહોંચાડે છે, એજ પ્રમાણે મન, વચન અને કાયમુતિથી યુક્ત, એકાકી મુનિને સ્ત્રી હાસ્ય, કટાક્ષ આદિ પૂર્વોક્ત ઉપાયે દ્વારા પિતાના ફંદામાં ફસાવે છે. જે પિતાના મન, વચન અને કાયાને વશ રાખનારા સાધુઓ પણ સ્ત્રીઓના મેહપાશમાં ફસાઈ જાય છે. તે અન્ય અસંવૃત (વ્રતરહિત) પુરુષોની તે વાત જ શી કરવી ! આ કથન દ્વારા સૂત્રકારે સ્ત્રીઓના સામર્થ્યની અતિશયતા પ્રગટ કરી છે, અને એ વાત સચિત કરી છે કે અન્ય પરીષહેને તે કોઈ પણ રીતે સહન પણ કરી શકાય છે, પણ સ્ત્રી પરીષને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. ૮ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy